બે તત્ત્વો $A$ અને $B$ ના પરમાણુભાર અનુક્રમે $40$ અને $80$ છે. જો $x\, gA$ માં $y$ પરમાણુઓ હોય, તો $2x\, g\,B$ માં કેટલા પરમાણુઓ હોય?
Medium
Download our app for free and get startedPlay store
c
$A$ના મોલ $=\frac{ x }{40}$

$B$ના મોલ $=\frac{2 x}{80}=\frac{x}{40}$

$\therefore B$પરમાણુની સંખ્યા $= A$પરમાણુની સંખ્યા $= y$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $100$ ગ્રામ પાણીમાં $1.7$ ગ્રામ સિલ્વર નાઈટ્રેટને દ્રાવ્ય કરવામાં આવે છે. બીજા $0.585$ ગ્રામ સોડિયમ ક્લોરાઈડ $100$ ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરીને તેમાં ઉમેરવામાં આવે છે જેથી રાસાયણીક પ્રક્રીયા ઉદ્‌ભવે છે. $1.435$ ગ્રામ સિલ્વર ક્લોરાઈડ અને $0.85$ ગ્રામ સોડિયમ નાઈટ્રેટ ઉદ્‌ભવે છે. ઉપરની માહિતી પરથી ..... નિયમનું પાલન થાય છે.
    View Solution
  • 2
    સમાન તાપમાને અને સમાન દબાણે $3\, L$ હાઇડ્રોકાર્બન અને $3\,L\,CO_2$ ના દળ સમાન હોય તો હાઇડ્રોકાર્બનનુ આણ્વિય સૂત્ર જણાવો.
    View Solution
  • 3
    $0.1$ મોલ ત્રિઆણ્વીય વાયુમાં રહેલા અણુઓની સંખ્યા.... છે.($N_A = 60.2 \times10^{23}$ મોલ$^{-1}$)
    View Solution
  • 4
    નિસ્યંદિત પાણીમાં $H_2O$ ની મોલારીટી કેટલી હોય ?
    View Solution
  • 5
    જો $BaCl _2$ ના $5\,moles$ ને $Na _3 PO _4$ ના $2\,moles$ સાથે મિશ્ર કરવામાં આવે તો,બનતા $Ba _3\left( PO _4\right)_2$ ના $moles$ ની મહત્તમ સંખ્યા $........$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 6
    બોરોન એ બે સ્થાયી સમસ્થાનિક $^{10}B(19\%)$ અને $^{11}B(81\%)$ ધરાવે તો તેનો પરમાણુભાર આવર્તક કોષ્ટકમાં કેટલો હશે ?
    View Solution
  • 7
    $500\, g$ દ્રાવણમાં કેટલા ગ્રામ $NaOH$ ઓગાળતા 1$0 \% \,w/w$ સાંદ્રતા ધરાવતું દ્રાવણ બને ?
    View Solution
  • 8
    $558.5$ ગ્રામ $Fe$ માં પરમાણુની સંખ્યા $= $........ [$Fe$ પરમાણુભાર $= 55.85$ ]
    View Solution
  • 9
    ડાલ્ટન ના પરમાણવીય સિધ્ધાંત ની ખોટી ધારણા/ઓ શોધો.

    $(A)$ જુદા જુદા તત્વો ના પરમાણુઓ ના દળ જુદા જુદા (અલગ) હોય છે.

    $(B)$ દ્રવ્ય (Matter) વિભાજ્ય પરમાણુઓનું બનેલું છે.

    $(C)$ જુદા જુદા તત્વ ના પરમાણુઓ જ્યારે કોઈ નિશ્વિત પ્રમાણમાં (ગુણોત્તરમાં) જોડાય છે ત્યારે સંયોજનો બને છે.

    $(D)$ આપેલ તત્વના બધા જ પરમાણુ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તેમાં દળનો પણ સમાવેશ થાય છે.

    $(E)$ રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓની ફેરગોઠવણીનો સમાવેશ થાય છે.

    નીચે આપેલ વિકલ્પોમાંથી સાચું જવાબ પસંદ કરો.

    View Solution
  • 10
    વાયુમય અવસ્થા ધરાવતા હાઇડ્રોકાર્બનતુ દહન કરતા $0.72\, g$ પાણી અને $3.08\,g\, CO_2$  મળે છે. તો વાયુમય હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર નીચેના પૈકી ક્યુ હશે ?
    View Solution