બે વિદ્યુત દ્વિધ્રુવી $A$ અને $B$ ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે $\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i$ અને $\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i$, અને તેમની વચ્ચેનું અંતર $R$ છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $x-$અક્ષની દિશામાં મુકેલ છે.
દ્વિધ્રુવી $A$ થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી વડે વિદ્યુતભારીત કરી અને તેના પરથી બેટરી દૂર કરવામાં આવે છે. જો હવે, અવાહક હેન્ડલની મદદથી પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે છે, તો.......
પુરો વિદ્યુતભાર થયેલા એક સમાંતર પ્લેટવાળા કેેેસીટરને બેટરી સાથે જોડેલ રાખીને અવાહક સાધનો વડે તેની પ્લેટોને એકબીજાથી દૂર કરવામાં આવે છે. આ સ્થિતિમાં નીચેનામાંથી કઈ રાશિનું મૂલ્ય ઘટશે?
$2 \times 10^{-2}\,C$ નો એક બિંદુવત વિદ્યુતભાર $P$ થી $S$ સુધી ધન $x-$ અક્ષની દિશામાં પ્રવર્તતા $30\,NC ^{-1}$ જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો $P$ અને $S$ના યામો અનુક્રમે $(1,2,0),(2,0,0),(1,-2,0)$ અને $(0,0,0)$ હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય $.........\,mJ$ થશે.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કેપેસિટરર $C _1$ અને $C _2=2 C _1$ ને તેમની વચ્ચે સ્વિય રહે તેમ પરિપથમાં જોંડલ છે. પ્રાંભમાં સ્વિચ ખુલ્લી છે અને વીજભાર $Q$ છે. $C _1$ પર સ્વીય બંધ છે. સ્થિર સ્થિતિમાં, દરેક કેપેસિટર પર વીજભાર $................$
$6\ \mu F$ ક્ષમતા વાળા કન્ડેન્સરને $100\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે તેને બીજા $14\ \mu F$ ક્ષમતા વાળા વિદ્યુતભાર રહીત કન્ડેન્સર સાથે જોડીને છોડી દેવામાં આવે છે. તો $6\ \mu F$ અને $14\ \mu F$ વાળા કન્ડેન્સર પરના વિદ્યુતભારોનો ગુણોત્તર તથા $6\ \mu F$ પરનો વિદ્યુત સ્થીતીમાન.....
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર $d$ , પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને $K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય કેપેસીટરનું કેપેસીટન્સ $C_0$ છે. તેમાંથી ત્રીજા ભાગનું દ્રવ્ય $2K$ ડાઈઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા દ્રવ્ય વડે બદલવામાં આવે છે, કે જેથી તેમાં પરિણામી બે કેપેસીટર એક $\frac{1}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $2K$ અને બીજો $\frac{2}{3}\,A$ ક્ષેત્રફળવાળો ,જેનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $K$ થાય.જો નવા કેપેસીટરનો કેપેસીટન્સ $C$ હોય તો $\frac{C}{{{C_0}}}$ નો ગુણોત્તર કેટલો થાય?
એક નળાકાર કેપેસીટરની લંબાઈ $20\,cm$ છે અને તે $2 r$ અને $r$ જેટલી ત્રિજ્યાઓ ધરાવતા બે નળાકારોની વચ્ચે છે. નળાકાર પરનો વિદ્યુતભાર $-10 \mu C$ હોય તો બંને નળાકાર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધો.