બેન્ઝાલ્ડીહાઇડ અને ફોર્માલ્ડીહાઇડ ના મિશ્રણને જલીય $NaOH$ નાદ્વાવણ સાથે ગરમ કરતા તે શું નીપજ આપશે ?
Medium
Download our app for free and get startedPlay store
a
ક્રોસ્ડ કેનીઝારો પ્રક્રિયામાં, ફોર્માલ્ડીહાઇડનું હંમેશા ઓક્શિડેશન થઇને ફોર્મેટ આયન બનાવે છે. જ્યારે અન્ય આલ્ડીહાઇડનુ રીડક્શન થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું એક અનુરૂપ આલ્કોહોલ  અને એસિડ આપવા માટે $50 \%$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ થી પ્રક્રિયા આપે છે
    View Solution
  • 2
    નીચે આપેલ પ્રક્રિયાઓની શ્રેણી માટે મુખ્ય નીપજ '$P$’ શોધો.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો પદાર્થ આયોડોફોર્મ કસોટી આપશે નહીં ?
    View Solution
  • 4
    નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 5
    રૂપાંતરણ માટે યોગ્ય પ્રક્રિયક કયો છે?
    View Solution
  • 6
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
    View Solution
  • 7
    જ્યારે $ (X) $ એ $(Y) $ સાથે મંદ $ Z$  ના દ્રાવણમાં પ્રક્રિયા કરે છે ત્યારે $3-$ હાઇડ્રોક્સિ બ્યુટેનાલ મળે છે તો $X, Y$ અને $Z$  શું હશે ?
    View Solution
  • 8
    એસિટોફિનોન ના રાસાયણીક ગુણધર્મો અંગે નીચેનામાથી કયુ વિધાન ખોટું છે ?

    $I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.

    $II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.

    $III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)

    $IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.

    View Solution
  • 9
    બે અજાણ્યા સંયોજનો $X$ અને $Y$, બંને પરમાણુ સૂત્ર ધરાવે છે $C_4 H_8O$ ચાર રાસાયણિક પરીક્ષણો સાથે નીચેના પરિણામો આપે છે.

      બ્રોમીન  $Na$ ધાતુ  ક્રોમિક એસિડ  લ્યુકાશ પ્રકીયક
    સંયોજન  $X$ રંગ નથી  પરપોટા  નારંગી થી લીલો  પ્રકિયા થતી નથી
    સંયોજન  $Y$ પ્રકિયા થતી નથી  પ્રકિયા થતી નથી પ્રકિયા થતી નથી પ્રકિયા થતી નથી

    સંયોજન $X$ અને  $Y$ શું હશે ?

    View Solution
  • 10
    નીચેના વિધાનો વિચારો. એસિટોફિનોન નીચેનામાથી કઇ પ્રકિયા દ્વારા બનાવી શકાય ?

    $I. $  ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.

    $II.$  બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.

    $III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.

    $IV.$  કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.

    આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?

    View Solution