બેન્ઝાલ્ડિહાઈડ $ + NaOH \to $
  • A
    બેન્ઝાઇલ આલ્કોહોલ
  • B
    બેન્ઝોઇક આલ્કોહોલ
  • C
    હાઇડ્રોબેન્ઝામાઇડ
  • D
    સિન્નામિક એસિડ
AIPMT 1999, Medium
Download our app for free and get startedPlay store
a
It's Obvious.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્બોનિલ સંયોજનોના $H_2NNH_2$  અને $KOH $ દ્વારા રીડક્શન દરમ્યાન બનતો પ્રથમ મધ્યવર્તીં પદાર્થ કયો હશે ?
    View Solution
  • 2
    શેમાં આલ્ડોલ સંઘનન થશે નહીં?
    View Solution
  • 3
    એસિટોફિનોન ને બેન્ઝોફિનોન થી અલગ તારવવા માટેનો પ્રક્રિયક કયો છે ?
    View Solution
  • 4
    $AlC{l_3}$ ઉદીપકની હાજરીમાં નીચે પૈકી કોની પ્રક્રિયા દ્વારા એસીટોફિનોન તૈયાર કરવામાં આવે છે?
    View Solution
  • 5
    કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રકિયા કોને સૌથી વધુ પસંદ કરવામાં આવશે
    View Solution
  • 6
    $3$-મિથાઇલ - $2$ -સાયક્લોહેક્સેનોન જ્યારે  $CH_3O^{\circleddash} /CH_3OD$  સાથે પ્રક્રિયા આપે છે ત્યારે હાઇડ્રોજન ડ્યુટેરિયમ બદલાવ થી પસાર થઈ શકતું નથી?
    View Solution
  • 7
    એક સંયોજન $α-$ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, તે મંદ આલ્કલીની હાજરીમાં $β-$ હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ બનાવે છે. આ નીપજ ને મંદ એસિડ સાથે ગરમ કરતાં અસંતૃપ્ત ક્રોટોનાલ્ડીહાઇડ આપે છે તો તે સંયોજન કયું હશે ?
    View Solution
  • 8
    $SnCl_2/HCl$ ઉદ્દીપક નીચેનામાથી કઇ પ્રક્રિયામા વપરાય છે ?
    View Solution
  • 9
    એસિટોફિનોન ના રાસાયણીક ગુણધર્મો અંગે નીચેનામાથી કયુ વિધાન ખોટું છે ?

    $I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.

    $II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.

    $III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)

    $IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.

    View Solution
  • 10
    એસિટોન એ $NaOH$ ની હાજરીમાં $I_2$ સાથે પ્રક્રિયાથી શું આપે છે ?
    View Solution