બેન્ઝિનમાં દ્રાવ્યનો મોલ-અંશ $0.2$ હોય, તો દ્રાવણની મોલાલિટી .............. થશે.
Medium
Download our app for free and get startedPlay store
a
$m =\frac{1000 \times X _2}{ M _0 \times X _1} (X _2=0.2,X_1=0.8)$

$\therefore m =\frac{1000 \times 8.2}{78 \times 0.6}=\frac{250}{78}$

$=3.2$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $KI$ ના $20\%$ (mass/mass) દ્રાવણની મોલાલિટી  થશે ? ($KI$નુ મોલર દળ $ = 166\,g\,mol^{-1}$)
    View Solution
  • 2
    $STP$ એ $5.6\, L$ ઓક્સિજન .............. ધરાવે છે.
    View Solution
  • 3
    આયનના સ્ફીટકમય પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર $Fe_2(SO_4)_3$ છે. તે પાણીમાં વપરાય છે અને સુએજ ટ્રીટમેન્ટમાં આલંબિત અશુધ્ધીઓ દુર કરવા માટે વપરાય છે. આ પદાર્થમાં આયર્ન, સલ્ફર અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે......છે.
    View Solution
  • 4
    બ્યુટેનના સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો, $72.0\, {~g}$ પાણી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેનની માત્રા $....\,\times 10^{-1}\, {~g} .$ (નજીકના પૂર્ણાંકમાં )
    View Solution
  • 5
    નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે $50 \,mL \,0.5\, M \,HCl$ દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે $95\, \%$ શુદ્ધ $CaCO _{3}$ નું કેટલું દળ જરૂરીં છે? ($g$ માં)

    $CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}$

    [બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]

    View Solution
  • 6
    $56.0\, L$ નાઈટ્રોજન વાયુને વધુ પડતા હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છ અને જોવા મળ્યું કે $20\, L$ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો મળી આવેલ વણવપરાયેલ (વપરાયેલ ન હોય તેવો) નાઈટ્રોજન વાયુ $.....\,L$ છે.
    View Solution
  • 7
    $280$ ગ્રામ $Fe$ માં પરમાણુઓની સંખ્યા કેટલી થશે ?
    View Solution
  • 8
    એક દ્વિ- સંયોજક ધાતુનો તુલ્યભાર $32$ છે, તો તે ધાતુના નાઇટ્રેટ ક્ષારનો દળ કેટલો હશે?
    View Solution
  • 9
    $5\, g$ બેન્ઝિનના નાઇટ્રેશનથી $6.6\,g$ નાઇટ્રોબેન્ઝિન મળે છે. તો નાઇટ્રોબેન્ઝિનની સૈદ્ધાંતિક નીપજ કેટલા ............... $\mathrm{g}$ થશે ?  
    View Solution
  • 10
    તત્વ $x$ (પરમાણુભાર = $75$) અને તત્વ $y$ (પરમાણુભાર $= 16$) થી બનતા સંયોજનમાં $x$ નું પ્રમાણ $75.8$ ટકા હોય, તો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું બનશે ?
    View Solution