બંને બાજુ બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $20 \,cm$ છે, તો આપેલ ગોઠવણીમાં હવામાં મૂકેલી વસ્તુ માટે કેન્દ્રની કેન્દ્રલંબાઈ .......... $cm$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \,\,cm $ અને $4 \,\,cm$ છે, ત્યારે સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશન પાવર શું થશે?
    View Solution
  • 2
    એક વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $10\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની બીજી બાજુએ $20\,cm$ ના અંતરે એક સમતલ અરીસો મુકેલો છે. સમતલ અરીસા દ્રારા ઉદ્દભવતું પ્રતિબિંબ અરીસાની અંદર $5\,cm$ અંતરે રચાય છે. તો વસ્તુનું લેન્સથી અંતર $..........\,cm$ હશે.
    View Solution
  • 3
    $1.42$ વક્રીભવનાંકના કાચના પાતળા પ્રિઝમનો પ્રિઝમકોણ $10^o $ છે. આ પ્રિઝમને બીજા $ 1.7 $ વક્રીભવનાંકના અન્ય પાતળા પ્રિઝમ સાથે જોડેલ છે. આ સંયોજન વિચલન મુક્ત વિક્ષેપ આપે છે. બીજા પ્રિઝમનો પ્રિઝમકોણ કેટલો હોવો જોઈએ?
    View Solution
  • 4
    દરેકની સમાન કેન્દ્રલંબાઇ $f$ વાળા કાચ $\left( {{\mu _g} = \frac{3}{2}} \right)$ ના સમ બર્હિગોળ લેન્સ એકબીજાના સંપર્કમાં મૂકેલાં છે. બંને લેન્સો વચ્ચેની જગ્યામાં પાણી (${\mu _w} = \frac{4}{3}$) ભરેલું છે. આ સંયોજનની કેન્દ્રલંબાઇ કેટલી હશે?
    View Solution
  • 5
    સમક્ષિતિજ ટેબલ પર મૂકેલા સમબાજુ કાચના પ્રિઝમ પર આપાત થાય છે. ન્યૂનત્તમ વિચલન માટે શું સાચું છે?
    View Solution
  • 6
    પ્રિઝમનો વક્રીભવનાંક $1.5$. છે,કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન કરતું હોય,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો થાય?
    View Solution
  • 7
    બે લેન્સની કેન્દ્રલંબાઈ $+10\, cm$ અને $-15\, cm$ છે. ત્યારે તેમને એકબીજાને સંપર્કમાં રાખતાં બહિર્ગોળ લેન્સ તરીકે વર્તેં છે. તેનું વર્ણ વિપથન શૂન્ય છે તો વિભાજન પાવરનો ગુણોત્તર .......છે.
    View Solution
  • 8
    એક માઇક્રોસ્કોપને એક કાગળ ઉપર દોરેલ નિશાની ઉપર વ્યવસ્થિત ફોકસ કરવામાં આવેલ છે અને આ કાગળ ઉપર $ 1.5$  વક્રીભવનાંકવાળા અને $3\; cm$  જાડાઇના કાચના સ્લેબને મૂકવામાં આવે છે. નિશાની ફરીથી સ્પષ્ટ દેખાય એટલા માટે માઇક્રોસ્કોપને કઇ દિશામાં ખસેડવું જોઇએ?
    View Solution
  • 9
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમનો અરીસા સામે મૂકેલ છે. આપાત કરેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામે ત્યારે કુલ .......$^o$ વિચલન કરે?
    View Solution
  • 10
    ફૂલથી $120cm$ અંતરે રહેલા પાણીમાં પ્રતિબિંબ પાડવા માટે અંર્તગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે. જો મોટવણી $16$ હોય,તો ફૂલ અને અરીસા વચ્ચેનું અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution