બ્રાસના એક સળિયાનો છેડો $2\;m$ લાંબો છે તેના $1\,cm$ ત્રિજ્યાને $250\,^oC$તાપમાને રાખેલો છે. જ્યારે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેના કોઈ પણ આડછેદમાં ઉષ્માના વહનનો દર $0.5\,\, cal \,\,S^{-1}$ બીજા છેડાનું તાપમાન ...... $^oC$ થાય. $ 0.26\,\, cal\,\, s^{-1} {cm^{-1} }^o C^{-1}$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ધાતુના સળિયાના બે છેડાને $ 100^oC $ અને $110^oC $ તાપમાનો વચ્ચે જાળવી રાખવામા આવે છે. સળિયામાંથી પસાર થતી ઉષ્માવહનનો દર $ 4\; J/s$ છે. જો સળિયાના બે છેડાને $200^oC$ અને $210^oC$ તાપમાનો વચ્ચે જાળવી રાખવામાં આવે, તો સળિયામાંથી ઉષ્મા કેટલા દરથી ($J/s$ માં) પસાર થશે?
    View Solution
  • 2
    $25^{\circ} {C}$ તાપમાનવાળા ઓરડામાં $5\, minutes$ માં પદાર્થનું તાપમાન $75^{\circ} {C}$ થી $65^{\circ} {C}$ થાય છે. પછીની $5\, minutes$ માં પદાર્થનું તાપમાન (${ }^{\circ} {C}$ માં) કેટલું થાય?
    View Solution
  • 3
    બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.
    View Solution
  • 4
    ગુરુત્વાકર્ષણ બળ શેના માટે જરૂરી છે?
    View Solution
  • 5
    બે સમાન બોલ $A$ અને $B$ ને ગરમ કરતાં $A$ વાદળી અને $B$ લાલ દેખાય છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ .....થશે.
    View Solution
  • 6
    બે સમાન બોલ $A$ અને $B$ ને ગરમ કરતાં $A$ વાદળી અને $B$ લાલ દેખાય છે. તેમના તાપમાન વચ્ચેનો સંબંધ .....થશે.
    View Solution
  • 7
    વિધાન : પોલા ધાતુના પાત્રને અચળ તાપમાને રાખી તેને કાળા પદાર્થના ઉત્સર્જન માટેના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

    કારણ : બધી ધાતુ કાળા પદાર્થ તરીકે વર્તે છે

    View Solution
  • 8
    કાળા પદાર્થનું તાપમાન $300 K$ છે. તેમાથી ઉત્સર્જિત થતી ઉર્જા કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 9
    વિધાન : પોલા ધાતુના પાત્રને અચળ તાપમાને રાખી તેને કાળા પદાર્થના ઉત્સર્જન માટેના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

    કારણ : બધી ધાતુ કાળા પદાર્થ તરીકે વર્તે છે

    View Solution
  • 10
    ત્રણ સમાન આડછેદ અને લંબાઈ ધરાવતા સળિયાને જુદા-જુદા દ્રવ્યમાંથી બનાવેલ છે જેમની ઉષ્માવાહકતા અનુક્રમે $K _{1}, K _{2},$ અને $K _{3}$ છે. તેને પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયાના એક છેડાને $100^{\circ} C$ તાપમાને અને બીજા છેડાને $0^{\circ} C$ તાપમાને રાખેલ છે જો સંતુલન સમયે સળીયાના જોડાણના જંકશનનું તાપમાન અનુક્રમે $70^{\circ} C$ અને $20^{\circ} C$ હોય અને સળિયાની સપાટી પરથી કોઈ પણ ઉર્જાનો વ્યય થતો ના હોય તો $K _{1}, K _{2}$ અને $K _{3}$ વચ્ચેનો સંબધ શું હશે?
    View Solution