બરફના ગલન માટે એન્થાલ્પી ફેરફાર $1.435\, k\,cal/mol$ છે. તો બરફના ગલન માટે $0\,^oC$ તાપમાને એન્ટ્રોપી ફેરફાર કેટલો થશે ?
AIPMT 2012, Easy
Download our app for free and get startedPlay store
c
$\Delta S=\frac{\Delta H}{T}=\frac{1.435 \times 1000}{273}=5.26 \frac{C a l}{m o l \times k}$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $298\, K$ અને $1 \,atm$ દબાણ પર $2.4\, g$ કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન $298 \,K$ થી $300 \,K$ વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર $-x\, kJ\, mol ^{-1}$ છે. તો $x$ નું મુલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

    (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)

    View Solution
  • 2
    પ્રક્રમ જેમાં એન્ટ્રોપીમાં થતો ફેરફાર ઋણ છે.
    View Solution
  • 3
    સૂચિ $I$ માંની પ્રક્યાઓને સૂચિ $II$ ની પરિસ્થિતિઓ સાથે જોડો.

    સૂચિt $-I$ (પ્રક્રિયા)

    સૂચિ $-II$ (સ્થિતિ)
    $A$. સમતાપીય પ્રક્રિયા $I$. ઉષ્માનો વિનિમય થતો નથી
    $B$. સમકદીય પ્રક્રિયા $II$.  અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે
    $C$. સમદાબીય પ્રક્રિયા $III$. અચળ કદ પર કરવામાં આવે છે . 
    $D$. સમોષ્મી પ્રક્રિયા $IV$.અચળ દબાણા પર કરવામાં આવે છે

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    અચળ કદ કેલોરીમીટરમાં એક વાયુ (મોલર દળ $=280\, g\, mol ^{-1}$ ) ને વધુ $O _2$ માં સળગાવવામાં આવ્યો અને દહન દરમયાન કેલોરીમીટરનું તાપમાન $298.0\, K$ થી $298.45\, K$ વધે છે. જો કેલોરીમીટરની ઉષ્માક્ષમતા $2.5\, kJ\,K -1$ અને વાયુની દહન એન્થાલ્પી $9\, kJ \,mol ^{-1}$ હોય તો પછી $.....\,g$ વાયુનો  જથ્થો સળગ્યો હોવો જોઈએ. (નજીકનો પૂર્ણાંક)
    View Solution
  • 5
    બંધ પાત્રમાં $2$ મોલ કાર્બન મોનોકસાઈડ અને એક મોલ ઓક્સિજનનું મિશ્રણ પ્રજવલિત થઈને કાર્બન ડાયોકસાઈડ મળે છે. જો $\Delta H$ એન્થાલ્પી ફેરફાર અને $\Delta U$ એ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો.....
    View Solution
  • 6
    એક આદર્શ વાયુ ના ત્રણ moles ને $5$ atm ના અચળ દબાણ નો ઉપયોગ કરીને સમ તાપીય રીતે $60 \mathrm{~L}$ થી $20 \mathrm{~L}$ દબાવવામાં (સંકોચવામાં) આવ્યો. આ સંકોચન માટે ઉષ્મા વિનિયમ $Q$ એ - ............. Lit. atm છે.
    View Solution
  • 7
    $\Delta U$ નીચેના પૈકી કોને સમાન થશે ? 
    View Solution
  • 8
    બળતણ કોષમાં  મિથેનોલ બનતણ તરીકે અને ઓક્સિજન ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે. પ્રક્રિયા નીચે મુજબ છે. 

    $CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$

     $298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને  $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.

    View Solution
  • 9
    $X_2, Y_2$ અને $XY_3$ ના પ્રમાણિત એન્ટ્રોપી મૂલ્યો અનુક્રમે $60, 40$ અને $50\, J \,K^{-1}\, mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2} \, X_2 + \frac{3}{2} \,Y_2 \rightleftharpoons  XY_3,$ માટે $ \Delta H = -30 \,kJ$ સંતુલન સ્થિતિ માટે ............... $\mathrm{K}$ તાપમાન જરૂરી છે ? 
    View Solution
  • 10
    કાલ્પનીક પ્રતિવર્તીં પ્રક્રિયા $\frac{1}{2} A_{2(g)} + \frac{3}{2} B_{2(g)}$ $\rightarrow AB_{3(g)}$; $\Delta H = -20 \,KJ$ માટે જો $A_2, B_2 $અને $AB_3$ નું પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50$ $JK^{-1}$ મોલ$^{-1}$ છે. તો .....$K$ તાપમાને ઉપરની પ્રક્રિયાનું સંતુલન થાય છે?
    View Solution