પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)
A
પ્રણાલી વડે થતું અવિસ્તરણીય કાર્ય
B
પ્રણાલી વડે થતું વિસ્તરણીય કાર્ય
C
પ્રણાલી ઉપર થતુ અવિસ્તરણીય કાર્ય
D
પ્રણાલી ઉ૫ર થતું વિસ્તરણીય કાર્ય
NEET 2017, Easy
Download our app for free and get started
a પ્રણાલી વડે થતું અવિસ્તરણીય કાર્ય
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$338$ કેલ્વિન અને $1.5$ વાતાવરણ દબાણે એક મોલ $CH_3OH$ નું બાષ્પાયન થાય છે. $CH_3OH$ ની બાષ્પાયન ઉષ્મા $35.57 \,kJ/mol$. હોય તો પ્રક્રિયા માટે $\Delta $$U$ ગણતરી .....$KJ$ થશે.