
વિધાન $R$: આલ્કોહોલ સક્રિય ધાતુ જેવી કે $\mathrm{Na}, \mathrm{K}$ અને $\mathrm{Al}$ સાથે પ્રક્રિયા કરે ત્યારે અનુવર્તી આલ્કોકસાઈડ આપે છે અને $\mathrm{H}_2$ વાયુ મુક્ત કરે છે.
$RCH_2OH + PCC [ C_5H_5NH^+ ClCrO^-_3] \to$

વિધાન ($I$) : $p-$નાઈટ્રોફિનોલ એ $m$ અને $o-$નાઈટ્રોફિનોલ કરતાં વધારે એસિડિક છે.
વિધાન ($II$) : ઈથેનોલ લ્યુકાસ કસોટીમાં તરત જ (ત્વરિત) ઘૂંઘળાપણું આપશે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. :
