$C$ કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને ડાઇઇલેકિટ્રક ભરતાં,નવો કેપેસિટન્સ $2C$ થાય,તો ડાઇઇલેકિટ્રક નો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?
Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે કળ $(1)$ જોડેલી હોય ત્યારે $V\, = 60\,V$ બેટરી $B$ વડે $C_1$ કેપેસીટરને ચાર્જ કરવામાં આવે છે.જ્યારે કળ $(2)$ બંધ કરવામાં આવે ત્યારે બે વિજભારરહિત કેપેસીટર $C_2\, = 3.0\,\mu F$ અને $C_3\,= 6.0\,\mu F$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પર અંતિમ કુલ વિજભાર $\mu C$માં કેટલો મળે?
$r$ ત્રિજ્યા તથા $q$ વિદ્યુતભાર ધરાવતા મરક્યુરીના $64$ નાના ટીપા ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે છે તો દરેક નાના ટીપાનો તથા મોટા બુંદની પૃષ્ટ વિદ્યુતભારનો ગુણોત્તર....
બેટરીથી દૂર કરેલ એક કેપેસિટરનો કેપેસિટન્સ $C_o$ અને ઊર્જા $W_o$ અને છે.હવે ડાઇઇલેકિટ્રક અચલાંક $=$ $5$ ભરી દેતા નવોં કેપેસિટરનો કેપેસિટન્સ અને ઊર્જા કેટલી થાય?
એક સમાંતર પ્લેટ સંધારકને $10$ જેટલો ડાયઈલેક્ટિક અચળાંક ધરાવતા માધ્યમ થી ભરવામાં આવે છે અને બેટરી સાથે જોડી વીજભારિત કરવામાં આવે છે. આ ડાયઈલેક્ટ્રિક ચોસલાને બીજા $15$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ઘરાવતા ચોસલા વડે બદલવામાં આવે છે. તો સંધારકમાં ઊર્જા ............