' $C ^{\prime}$, ' $H ^{\prime}$ અને ' $O$ ' ધરાવતા $0.492 \,g$ એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં તે $0.793\, g \,\,CO _{2}$ અને $0.442 \,g$ $H _{2} O$ આપે છે. તો કાર્બનિક સંયોજનમાં ઓક્સિજન બંધારણની ટકાવારી છે. (નજીકનો પૂર્ણાક)
  • A$64$
  • B$92$
  • C$50$
  • D$46$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
d
Mole of \(CO _{2}=\) Moles of \(C =\frac{0.793}{44}\)

Weight of ' \(C\) ' \(=\frac{0.793}{44} \times 12=0.216 \,gm\)

Moles of ' \(H ^{\prime}=\frac{0.442}{18} \times 2\)

Weight of ' \(H ^{\prime}=\frac{0.442}{18} \times 2 \times 1=0.049 \,gm\)

\(\therefore\) Weight of ' \(O\) ' \(=0.492-0.216-0.049=0.227\, gm\) \(\,\%\) of ' \({ }^{\prime}{ }^{\prime}=\frac{0.227}{0.492} \times 100=46.13\, \%\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બેન્ઝિન અને ક્લોરોફોર્મના મિશ્રણનું અલગીકરણ કઈ રીતે કરશો ?
    View Solution
  • 2
    $0.2 g$ એક કાર્બનિક સંયોજનનું ડ્યુમા પદ્ધતિને આધિન, તેના વડે નાઈટ્રોજનનું અનુમાપન કરતા નીકળતા $N _{2}$ નું કદ $(NTP)$ એ $22.400\,mL$ માલુમ પડ્યું. તો સંયોજનમાં નાઈટ્રોજનનું ટકાવારી $\dots\dots$. [નજીકના પૂર્ણાંકમાં]

    (મોલર દળ $N _{2}=28 \,g\, mol ^{-1}$, $STP$ એ $N _{2}$નું મોલર કદ $: 22.4\,L$)

    View Solution
  • 3
    એક કાર્બનિક સંયોજન $(x)$ ના $0.5\,g$ સાથે $60 \%$ કાર્બન નું સંપૂર્ણ દહન કરતા તે $........\times 10^{-1}\,g\,CO _2$ ઉત્પન્ન કરશે.
    View Solution
  • 4
    ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
    View Solution
  • 5
    વિકટર મેયરના પ્રયોગમાં $116 \,mg $ સંયોજનનું બાષ્પીકરણ કરતા $S.T.P. $  એ $ 44.8\, ml$  હવા માપવામાં આવે તો સંયોજનનો અણુભાર ..... થશે.
    View Solution
  • 6
    ફેરસ એમોનિયમ સલ્ફેટની બનાવટ દરમિયાન લાંબા સમય સુધી નીચેનાને કારણે ગરમ કરવાને અવગણવામાં આવે છે.તે $.........$
    View Solution
  • 7
    ક્યા તત્ત્વને શોધવા માટે લેસાઈન કસોટીનો ઉપયોગ થાય છે. 
    View Solution
  • 8
    બે બાષ્પશીલ પ્રવાહીઓ અને અબાષ્પશીલ પ્રવાહીઓના ઉત્કલનબિંદુઓ વચ્ચેનો તફાવત છે. તેમના અલગીકરણ માટે કઈ પદ્ધતિ વાપરી શકાય ?
    View Solution
  • 9
    ઓર્થો અને પેરાનાઈટ્રોએનીલીનના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 10
    લેસાઈન કસોટીમાં પ્રુસિયન બ્લ્યુ અવક્ષેપો શેના કારણે મળે છે.
    View Solution