કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
  • A
    ન તો સંયોજનની પ્રકૃતિ પર ન તો હાજર અશુધ્ધિ પ૨
  • B
    ફક્ત સંયોજન ની પ્રકૃતિ
  • C
    સંયોજનની પ્રકૃતિ અને અશુધ્ધિ ની હાજરી
  • D
    ફક્ત અશુધ્ધિની હાજરી
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
Organic compounds are purified based on their nature and impruity present in it.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મિશ્રણની પાતળા સ્તરની વર્ણાનુલેખી નીચેના અવલોકનો પ્રદર્શિત કરે છે.

    સિલિકાજેલ સ્તંભ વર્ણાનુલેખીમાં ઈલ્યુશન $(elution)$નો સાચો ક્રમ શોધો.

    View Solution
  • 2
    કાર્બનિક સંયોજનમાં રહેલા ફોસ્ફરસને પારખતી વખતે નીચેનામાંથી શું બનવાથી પીળો રંગ મળે છે ?
    View Solution
  • 3
    સ્ફટિકીકરણમાં વપરાતા દ્રાવકમાં કયો ગુણધર્મ હોવો જોઈએ ?
    View Solution
  • 4
    $C$  અને $ H$  ના પરિમાપન દરમિયાન ઉત્પન્ન થતા  $ H_2O$ નું શોષણ શેમાં કરવામાં આવે છે ?
    View Solution
  • 5
    નેપ્થેલીનનું શુદ્ધિકરણ કરવા માટેની રીતનું નામ સૂચવો.
    View Solution
  • 6
    બાષ્પશીલ પ્રવાહીને અબાષ્પશીલ અશુદ્ધિમાંથી છુટુ પાડવા કાર્બનિક સંયોજનની કઈ શુદ્ધિકરણ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 7
    નીચે પૈકી કોના માટે નાઇટ્રોજનની તપાસ માટે લેસાઇનની કસોટી નિષ્ફળ ગઈ?
    View Solution
  • 8
    સાબુ ઉદ્યોગમાં ગિલસરોલ અને વપરાયેલી લાઈ (Spent - lye) ને અલગ પાડવા કઈ પદ્ધતિ વપરાય છે ?
    View Solution
  • 9
    કાર્બનિક સંયોજનોનાં અણુભાર નક્કી કરવાની પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પદાર્થમાં ના પારિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ વાપરી શકાય નહિ ?
    View Solution