કાર્બનિક સંયોજનોની શુધ્ધિક૨ણ માટે વપરાતી પધ્ધતિઓ. . . . . . .ના પર આધારિત છે.
  • A
    ન તો સંયોજનની પ્રકૃતિ પર ન તો હાજર અશુધ્ધિ પ૨
  • B
    ફક્ત સંયોજન ની પ્રકૃતિ
  • C
    સંયોજનની પ્રકૃતિ અને અશુધ્ધિ ની હાજરી
  • D
    ફક્ત અશુધ્ધિની હાજરી
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
c
Organic compounds are purified based on their nature and impruity present in it.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એસિટોન અને ઈથેનોલના મિશ્રણનું અલગીકરણ કરવા માટેની પદ્ધતિનું નામ સુચવો.
    View Solution
  • 2
    કેરિયસ પદ્ધતિ વડે કયા તત્વનું પરિમાપન થાય છે ?
    View Solution
  • 3
    એક કાર્બનિક પદાર્થનું ડ્યુમા પદ્ધતિ વડે પરીમાપન કરતા $6$ મોલ $CO_2$, $4$ મોલ $H_2O$ અને $1$ મોલ નાઈટ્રોજન વાયુ ઉદ્ભવે છે તેમ માલૂમ પડયું. તો સંયોજનું સૂત્ર શું હશે?
    View Solution
  • 4
    ક્યા તત્ત્વને શોધવા માટે લેસાઈન કસોટીનો ઉપયોગ થાય છે. 
    View Solution
  • 5
    એક કાર્બનિક સંયોજનનું પૃથ્થકરણ કરતા તેમાં $C = 40\%$, $H = 13.33\%$ અને $N = 46.67\%$. જોવા મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર ....
    View Solution
  • 6
    નીચે આપેલામાંથી ક્યા વિધાનો સાચા છે?

    $A$. ગ્લિસરોલ નું શુદ્ધિકરણ શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલન બિંદુ એ વિધટિત થાય છે.

    $B$. એનીલીન નું શુદ્ધિકરણ વરાળ નિસ્યંદન દ્વારા કરવામાં આવે છે કારણ કે એનીલીન પાણીમાં મિશ્ર થાય છે.

    $C$. એઝિયોટ્રોપિક નિસ્યંદન દ્વારા ઇથેનોલ ને ઇથેનોલ પાણી મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે કારણ કે તે અઝિયોટ્રોપ્સ બનાવે છે.

    $D$. કાર્બનિક સંયોજન ને શુધ્ધ સ્વરૂપમાં મિશ્ર કરવામાં આવે તો $MP$ સમાન (એકસરખા) રહે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરી.

    View Solution
  • 7
    $0.0833$  મોલ કાર્બોહાઈડ્રેટ $1\,g$  હાઈડ્રોજન ધરાવે તથા તેનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ હોય તો તેનું અણુસૂત્ર જણાવો.
    View Solution
  • 8
    $0.25 \,g$ ક્લોરિન યુક્ત એક કાર્બનિક સંયોજન, કેરિયસ પરિમાપનમાં $0.40\, g$ સિલ્વર ક્લોરાઈડ આપે છે, તો સંયોજનમાં ક્લોરિનની ટકાવારી ........... છે. [નજીકનો પૂર્ણાંક]

    (આપલું છે $: Ag$નો અણુભાર $108 \,g\, mol ^{-1}$ અને $Cl$ નો અણુભાર $35.5\, g\, mol ^{-1}$ )

    View Solution
  • 9
    એક કાર્બનિક સંયોજનમાં વિશ્લેષણ પરના નીચેના પરિણામો આપવામાં આવ્યા છે : $C = 54.5\%, \,O = 36.4\%, \,H = 9.1\%$. સંયોજનનું પ્રમાણસુચક સૂત્ર છે
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા પદાર્થમાં ના પારિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિ વાપરી શકાય નહિ ?
    View Solution