$C_3H_6O$ અણુસૂત્ર ધરાવતો કાર્બનિક પદાર્થ $2, 3-$ ડાય નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજીન સાથે કોઇ અવક્ષેપ આપતો નથી અને સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા આપતો નથી. તો આ સંયોજન શું હશે ?
  • A$CH_3COCH_3$
  • B$CH_2=CH-OCH_3$
  • C$CH_3CH_2CHO$
  • D$CH_2=CHCH_2OH$
Medium
Download our app for free and get startedPlay store
b
આપેલ સંયોજન \(2, 3-\) ડાય નાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેજીન સાથે પ્રક્રિયા કરતો ના હોવાથી તે કાર્બોનિલ સંયોજન ના હોઇ શકે. સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થતી નથી તે સૂચવે છે કે તે આલ્કોહોલ ના હોઇ શકે. આથી તે ફક્ત \(CH_2=CH-OCH_3\) હોઇ શકે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે ફિનોલની પ્રક્રિયા $CHCl_3$, અને $NaOH$ સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઇ નીપજ મળશે ?
    View Solution
  • 2
    $[Image]$

    ઉપર ની પ્રકિયા ને ધ્યાન માં લો. નીપજ  $'X'$ અને  $'Y'$ અનુક્રમે શું હશે ?

    View Solution
  • 3
    પ્રકીયા ના ક્રમ માં  સંયોજન $D$ શું હશે ?

    $C{H_3}C{H_2}OH\xrightarrow{{P + {I_2}}}A\xrightarrow[{ether}]{{Mg}} $ $B\xrightarrow{{HCHO}}C\xrightarrow{{{H_2}O}}D$

    View Solution
  • 4
    બતાવેલ પરિવર્તનો માટે જરૂરી પ્રકીયક $(1-4),$ ને ઓળખો અને તેમને યોગ્ય ક્રમમાં ગોઠવો.

    $(1) \,LAH (LiAlH_4)$                  $(2) \,OsO_4$  

    $(3)\, NaIO_4$                             $(4)\, NaBH_4$

    View Solution
  • 5
    નીપજે $A$ અને $B$ ઓળખો.
    View Solution
  • 6
    એસીડ $P$  નું એસ્ટરીફિકેશન એ આલ્કોહોલ $Q$ સાથે શું આપે છે ?
    View Solution
  • 7
    લ્યુકાશ પ્રકિયક શેના માટે વપરાય છે ?
    View Solution
  • 8
    નીચેની પ્રકિયા ધ્યાન માં લો 

     આ પ્રક્રિયા વિશેનું તમામ સાચું વિધાન કયું  છે ?

    $(1)$ નિર્જલીકરણ                        $(2)\, E_2$ પદ્ધતિ 
    $(3)$ કાર્બન સ્કેલટન નું સ્થળાંતર    $(4)$ સૌથી વધુ સ્થિર આલ્કીન રચાય છે
    $(5)$એક તબક્કા  પ્રક્રિયા

    View Solution
  • 9
    મિથાઈલ ફિનાઈલ ઈથરની બનાવટ માટે સુસંગત પ્રક્રિયા પરિસ્થિતી શોધો.
    View Solution
  • 10
    વિધાન $A$: આલ્કોહોલ કેન્દ્રાનુરાગી અને ઈલેક્ટ્રોન અનુરાગી બંને તરીકે વર્તે છે.

    વિધાન $R$: આલ્કોહોલ સક્રિય ધાતુ જેવી કે $\mathrm{Na}, \mathrm{K}$ અને $\mathrm{Al}$ સાથે પ્રક્રિયા કરે ત્યારે અનુવર્તી આલ્કોકસાઈડ આપે છે અને $\mathrm{H}_2$ વાયુ મુક્ત કરે છે.

    View Solution