${{C}_{6}}{{H}_{5}}N{{H}_{2}}\,\underset{{{180}\,^{o }}C}{\mathop{\xrightarrow{{{H}_{2}}S{{O}_{4}}}}}\,\,\,{{H}_{2}}N{{C}_{6}}{{H}_{4}}(S{{O}_{3}}H)$ (પેરા) નીપજ માટે ક્યૂ વિધાન સાચું છે?
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયામાં કઈ નીપજોનો કયો સેટ મળશે ?

    $RCN{\mkern 1mu} \xrightarrow{{reduction}}{\mkern 1mu} (a),$

    $RCN{\mkern 1mu} {\mkern 1mu} \mathop {\xrightarrow{{(i){\kern 1pt} C{H_3}MgBr}}}\limits_{(ii){\kern 1pt} {H_2}O} {\mkern 1mu} (b),$

    $RNC{\mkern 1mu} {\mkern 1mu} \xrightarrow{{hydrolysis}}{\mkern 1mu} {\mkern 1mu} (c),{\mkern 1mu} $

    $RN{H_2}{\mkern 1mu} \xrightarrow{{HN{O_2}}}{\mkern 1mu} {\mkern 1mu} (d)$

    View Solution
  • 2
    નીચેનામાંથી કયા સંયોજનને જ્યારે ${NaHCO}_{3}$ સાથે પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે ${CO}_{2}$ને મુક્ત કરશે?
    View Solution
  • 3
    નીપજ $A$ શું હશે ?
    View Solution
  • 4
    લીસ્ટ$-I$ અને લીસ્ટ$-II$ સાથે સરખાવીને સાચો જવાબ આપો.

    લીસ્ટ $I$

    લીસ્ટ $ II$

    $1.$  એનીલીન

    $a.$ એઝો ડાયની બનાવટમાં વપરાય

    $2. $ નાઇટ્રોબેંઝિન

    $b.$ સલ્ફા ઔષધ

    $3.$ સલ્ફાનીલામાઇડ

    $c.$ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયકમાં દ્રાવક

    $4.$ ટ્રાઇનાઇટ્રોટોલ્યુઇન

    $d.$ વિસ્ફોટક તરીકે વપરાય છે.

    View Solution
  • 5
    એનિલીનનું ફ્રીડલ-ક્રાફટ આલ્કાઈલેશન કરતા ........
    View Solution
  • 6
    આલ્કોહોલ નું એમોનિકરણ એ $ xC{H_3}OH\,\, + \,\,yN{H_3}\,\mathop {\xrightarrow{{300 - {{400}^ o }}}}\limits_{A{l_2}{O_3}/Th{O_2}} $ નિપજો.......
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I :$ પ્રાથમિક એલિફટીક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયએઝોનિયમ ક્ષારો આપે છે.

    વિધાન $II :$ પ્રાથમિક એરોમેટિક એમાઈનો $HNO _{2}$ સાથે પ્રક્રિયા કરીને ડાયએઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે $300 \,K$ ની ઉપર પણ સ્થાયી છે.

    ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલપોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    જ્યારે આઇસોસાયનીક એસિડને હાઇડ્રોજન પરમાણુ મિથાઇલ સમૂહ દ્વારા દૂર કરવામાં આવે છે. તો પદાર્થમાં પુન:ગોઠવણી થઈને કઈ નીપજ મળે છે ?
    View Solution
  • 9
    નીચેના પ્રક્રિયા ક્રમમાં બનેલ મુખ્ય નીપજો ${A}$ અને ${B}$ છે:
    View Solution
  • 10
     $0\,^oC$ તાપમાને એનીલીન એ મંદ $HCl$ માં સોડિયમ નાઈટ્રાઇટ સાથે પ્રકિયા કરે છે મંદ  $HCl$ માં એનીલીન નું સમતુલ્ય મિશ્રણ ટીપેટીપે રેડવામાં આવે છે તો મુખ્ય નીપજ નું બંધારણ શું હશે ?
    View Solution