ચોર પાસેથી $19.7$ કિ.ગ્રા. સોનું જપ્ત કરવામાં આવ્યું તો તેની પાસેથી સોનાના કેટલા પરમાણુઓ જપ્ત કરવામાં આવેલા હશે? ($Au$ $= 197$ ગ્રામ/મોલ)
Medium
Download our app for free and get startedPlay store
c
અણુભાર જેટલા વજનમાં $1$ મોલ ($6.022 \times 10^{23}$ પરમાણુ)

$197$ ગ્રામ છે માં $ →6.022 \times 10^{23}$ પરમાણુ   

$19.7 \times 10^3$ ગ્રામ $→ ( ?)$

$\therefore \,\,\frac{{6.022 \times {{10}^{23}}}}{1} \times \frac{{19700}}{{197}}$ $ = 6.022 \times {10^{25}}$ પરમાણુ ${\text{Au}}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $74.5$ ગ્રામ ધાત્વીય ક્લોરાઈડ $35.5$ ગ્રામ ક્લોરીન ધરાવે છે. તો ધાતુનું તુલ્યભાર કેટલા...... થાય ?
    View Solution
  • 2
    એક કાર્બોનેટ $(M_2CO_3)$ ના $1\,$ ગ્રામની અધિકતમ $HCl$ સાથે પ્રક્રિયા કરતાં $0.01186\,$ મોલ  $CO_2$ ઉત્પન્ન થાય છે. તો  $M_2CO_3$ નું મોલર દળ $g\, mol^{-1}$ માં શોધો.
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે દર્શાવ્યું છે.

    વિધાન $(A) :\,10^{\circ} C$ એ $5\, M\, KCl$ ના દ્રાવણની ઘનતા $'x^{\prime} g\, ml ^{-1}$ છે. [ $K$ અને $Cl$ નો પરમાણ્વીય દળો ક્રમશ: $39$ અને $35.5\, g\, mol ^{-1}$ છે.] દ્રાવણને $-21^{\circ} C$ એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી.

    કારણ $(R) :$ દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી.

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.

    View Solution
  • 4
    પાંચ હજારને ત્રણ અર્થસૂચક અંકોમાં કઇ રીતે લખાય ?
    View Solution
  • 5
    આધુનિક પરમાણુભારનો પ્રમાણ કોના આધારે થાય છે ?
    View Solution
  • 6
    પેરોક્સિડેસ એનહાઈડ્રસ ઉત્સેચકમાં ની ટકાવારીનું વજન $0.5\% $(અણુભાર) થાય તો પેરોક્સિડેસ એનહાઈડ્રસ ઉત્સેચકમાં ન્યુનત્તમ અણુભાર કેટલો થાય ?
    View Solution
  • 7
    $112$ $cm^3$ $CH_4$ વાયુનું $STP$ એ વજન ......$g$ છે.
    View Solution
  • 8
    બે પદાર્થમાં, દરેક પદાર્થ ટીન $(Sn)$ અને ઓકિસજન નીચે મુજબ છે. અહીયાં રાસાયણિક યુગ્મનો .....નિયમ સમજાવી શકાય.

     પદાર્થ

     $\% Sn$

    $\% O$

     A

     78.77

     21.23

     B

     88.12

     11.88

    View Solution
  • 9
    વિધાન:ગ્લુકોઝના એક મોલલ જલીય દ્રાવણ $1\, kg$ પાણીમાં $180\,g$ ગ્લુકોઝ ધરાવે છે.

    કારણ: દ્રાવકના $1000  g$ માં એક મોલ દ્રાવ્ય પદાર્થ ધરાવતા દ્રાવણને એક મોલલ દ્રાવણ કહેવામા આવે છે.

    View Solution
  • 10
    એક સામાન્ય કેલ્શિયમ કાર્બોનેટ $(CaCO_3)$ નીચેની બંધારણીય ટકાવારી ધરાવે છે. $Ca$ $= 40\%$, $C$ $= 12\%$, $O$ $= 48\%$  જો અચળ પ્રમાણનો નિયમ સાચો હોય તો, $4$ ગ્રામ કેલ્શિયમ કાર્બોંનેટના નમુનામાં ઉદ્‌ભવતા કેલ્શિયમનું વજન બીજા ઉદ્‌ગમમાં કેટલા ........... ગ્રામ હોય ?
    View Solution