Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $3F{e_{\left( s \right)}} + 4{H_2}{O_{\left( g \right)}} \rightleftharpoons F{e_3}{O_{4\left( s \right)}} + 4{H_{2\left( g \right)}}$ એ પ્રતિવર્તી ત્યારે થશે જ્યારે તે ................ કરવામાં આવે.
ચોક્કસ તાપમાને $N_2$$O_4$ $\rightleftharpoons$ $2NO_2$ બંધ પાત્રમાં સંતુલનને ધ્યાનમાં લેતાં પ્રક્રિયા પાત્રનું કદ તેના ફેરફાર માટે અડધું હોય છે, તો નીચેના કયા વિધાન પરથી સંતુલન અચળાંક $K_p$ અને વિયોજન અંશ($\alpha$) ફેરફાર થાય ?
$PCl_{5(g)} $$\rightleftharpoons$$ PCl_{3(g)} + Cl_{2(g)}$ પ્રક્રિયામાં $PCl_5$ અને $PCl_3$ દરેકના એક મોલ શરૂઆતમાં હોય છે અને સંતુલને $x$ મોલ $PCl_5$ બાકી રહે છે. તો સંતલન પહાUચવા પ્રક્રિયામાં કુલ મોલની સંખ્યા કેટલી ?
$\Delta G^o\, 298 \,K $ એ ઓક્સિજનનું ઓઝોનમાં રૂપાંતરણ માટે $\Delta G$ ની ગણતરી કરો, $3/2 O_{2(g)}$ $\rightleftharpoons$ $ O_{3(g)}$ આ રૂપાંતરણ માટે $K_p 3 \times 10^{-29}$ આપેલ છે.
રાસાયણિક પ્રક્રિયા, $A + 2B \overset K \rightleftharpoons 2C + D$ માં $B$ ની શરૂઆતની સાંદ્રતા $A$ ની શરૂઆતની સાંદ્રતા કરતા $1.5$ ગણી હતી, પરંતુ સંતુલને $A$ અને $B$ ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક $(K)$ કેટલો થાય?
પ્રકિયા ${N_{2\left( g \right)}} + 3{H_{2\left( g \right)}} \rightleftharpoons 2N{H_3}_{\left( g \right)}$ માટે પ્રક્રિયા ભાગફળ$Q = {\left[ {N{H_3}} \right]^2}/\left[ {{N_2}} \right]\,{\left[ {{H_2}} \right]^3}$ હોય, તો ડાબી બાજુથી જમણી બાજુ ત્યારે થશે જ્યારે ........