$(a)$ પેરોક્સાઇડ આયન તેમજ ડાયઓક્સિજન પરમાણુ બંને અનુચુંબકીય આયનો / સંયોજનો છે
$(b)$ સમઘટકના સમૂહમાં, $[Cr(H_2O)_6]Cl_3$અને $[CrCl(H_2O) _5]Cl_2 . H_2O$ બંને સંયોજનો સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયા પર પાણીના અણુને સરળતાથી મુક્ત કરી શકે છે.
$(c)$ $NO$ થી $NO^+$ પરિવર્તન દરમિયાન બંધ લંબાઈ અને ચુંબકીય વર્તણૂક ઘટે છે
$(d)$ ઇથર એ આલ્કોહોલ કરતાં વધુ બાષ્પશીલ છે જેમાં બંનેના સમાન પરમાણુ સૂત્ર છે
વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે,
વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ પ્રતિસુંબકીય છે, જ્યારે $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ એ અનુસુંબકીય છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.