$d _1$ અને $d _2$ ઘનતા ધરાવતા પ્રવાહી એ સમાન દબાણ તફાવત હેઠળ આદર્શ કેપિલરી ટ્યુબમાં વહે છે.પ્રવાહીનું સમાન પ્રમાણ (દળ) વહન કરવા માટે લાગેલો સમય $t _1$ અને $t _2$ હોય, પ્રવાહીના શ્યાનતા ગુણાંકનો ગુણોતર $......... $
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ કેટલો થાય?
    View Solution
  • 2
    કોલમ - $\mathrm{I}$ માં બળ અને કોલમ - $\mathrm{II}$ માં તેનો ઉપયોગ આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ સંસક્તિ બળ  $(i)$ ચૉક વડે કાળા પાટિયા પર લખવામાં ઉપયોગી. 
    $(b)$ આસક્તિ બળ  $(ii)$ સોલ્ડરિંગ કરવામાં ઉપયોગી 
      $(iii)$ પ્રવાહીને ગોળાકાર ટીપાં બાનવવામાં ઉપયોગી
    View Solution
  • 3
    પાણીની ટાંકીના તળિયા થી એક પત્થર ને ઉપર તરફ શિરોલંબ દિશામાં પ્રક્ષેપિત કરવામાં આવે છે. પાણીના અવરોધને અવગણતા તે ઉપર તરફ અને નીચે તરફ સરખા સમયમાં જાય છે પરંતુ જો પાણીના ખેચાણની હાજરીમાં તેને ઉપર તરફ જતાં લાગતો સમય $t_{up}$ અને નીચે તરફ જતાં લાગતો સમય $t_{down}$ હોય તો તે બંને વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 4
    $1 \;\mathrm{m}$ લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને $0^{\circ} \mathrm{C}$ તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની $20\; \mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને $4^{\circ} \mathrm{C}$ થાય ત્યારે નળાકારની $21 \;\mathrm{cm}$ લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો $\mathrm{T}=4^{\circ} \mathrm{C}$ એ $\mathrm{T}=0^{\circ} \mathrm{C}$ ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?
    View Solution
  • 5
    જો ગુરત્વાકર્ષણ ન હોય તો તરલ માટે નીચેનામાંથી ક્યું સત્ય છે ?
    View Solution
  • 6
    શ્રેણીમાં જોડેલી સમાન લંબાઇની બે કેશનળીની ત્રિજયાનો ગુણોત્તર $ 1:2 $ છે.તેના બે છેડા વચ્ચે દબાણનો તફાવત $1m$  ઊંચાઇના પાણીના સ્તંભ જેટલો છે.તો પ્રથમ કેશનળી વચ્ચે દબાણનો તફાવત ....... $m$ ઊંચાઇના પાણીના સ્તંભ જેટલો હોય.
    View Solution
  • 7
    કેશનળીને પાત્રના તળિયે જોડેલ છે,જો તેની ત્રિજયા $10\%$ વધારતાં પ્રવાહીના વહનમાં કેટલા $\%$ ફેરફાર થાય?
    View Solution
  • 8
    $16 \,cm ^{2}$ જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે $100 \,cm$ અને $150 \,cm$ ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........$J$ થશે.  [પાણીની ધનતા $=10^{3} \,kg / m ^{3}$ અને $g =10 \,ms ^{-2}$ લો.]
    View Solution
  • 9
    સોનાના ટુકડાનું હવામાં વજન $10 \,g$ અને $9 \,g$ પાણીમાં છે તો પોલાણ (cavity) નું કદ ........ $cc$ છે. (સોનાની ઘનતા = $\left.19.3 \,g cm ^{-3}\right)$
    View Solution
  • 10
    પાત્રમાં ભરેલા પ્રવાહીની ઘનતા $900 kg/m^3$ છે,તો તળિયા પર લાગતું બળ $(g = 10\,m{s^{ - 2}})$  ...... $N$ હશે ?
    View Solution