$d$ જેટલું પ્લેટોનું અંતર ધરાવતા કેપેસીટરને $V$ સ્થિતિમાટે રાખેલ છે. બેટરીથી છુટો કરી દીધા બાદ તેનામાં $\frac{d}{2}$ જેટલી જાડાઈનો એવો ડાઈઇલેક્ટ્રીક દાખલ કરાય છે કે જેને ડાઈઇલેકટ્ટીક અચળાંક $2$ છે. હવે તેનાં બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે ?
A$V$
B$2 V$
C$\frac{4 V}{3}$
D$\frac{3 V}{4}$
Medium
Download our app for free and get started
d (d)
\(q=C V\)
\(C^{\prime}=\frac{A \varepsilon_0}{d-\frac{d}{2}\left(1-\frac{1}{2}\right)}=\frac{4 A \varepsilon_0}{3 d}=\frac{4 C}{3}\)
\(q=\frac{4 C V^{\prime}}{3}\)
\(C V=\frac{4 C V^{\prime}}{3}\)
\(V^{\prime}=\frac{3 V}{4}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં $5 \;nc$ નો ચાર્જ ધરાવતો ઘન ગોળાર્ધ બતાવેલ છે. જેને તેના કદ પર સમાન રીતે વીજભારિત કરેલ છે. ગોળાર્ધ સમતલ પર રાખેલ છે. બિંદુ $p$ એ, વક્રના કેન્દ્રથી $15 \;cm$ અંતર છે. ગોળાર્ધ દ્વારા $p$ પર વિદ્યુતસ્થિતિમાન ..... $V$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $+q$ વિદ્યુતભારને ઉગમબિંદુ $O$ પર મૂકેલો છે. બિંદુ $A \,(0,a) $ આગળથી $-Q$ વિદ્યુતભારને બિંદુ $B\,(a,0)$ પર સુરેખ માર્ગ $AB$ એ લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
$5 \,\mu F$ ના મૂલ્યના એક સંઘારકને $C _{1} 30 \,V$ ના સ્થિતિમાન થી બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે. ત્યારબાદ બેટરીને દૂર કરવામાં આવે છે એ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બીજા $10 \,\mu F$ ના અવિદ્યુતભારિત સંઘારક સાથે જોડવામાં આવે છે. જ્યારે કળ બંધ હોય છે ત્યારે સંધારક વચ્ચે વીજભારનું વહન થાય છે. સંતુલન સમયે, બીજા સંઘારક $C _{2}$ પરનો વિદ્યુતભાર ........... $\mu C$ હશે.
$10\,\mu F$ ના કેપેસિટરને $50\, V$ સુધી ચાર્જ કરીને વિદ્યુતભાર રહિત બીજા કેપેસિટર સાથે સમાંતરામં જોડવાથી નવો વોલ્ટેજ $20\,V$ થાય છે.તો બીજા કેપેસિટરનું મૂલ્ય કેટલા .......$\mu F$ હશે?
પ્લેટનું ક્ષેત્રફળ $A$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ ધરાવતા કેેપેસિટરને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે છે.હવે બેટરી દૂર કરીને કેપેસિટરને $k$ ડાઇઇલેકિટ્રક અચળાંકથી ભરી દેવામાં આવે છે. $Q$ , $E$ અને $W$ એ પ્લેટ પરનો વિદ્યુતભાર,બે પ્લેટ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર અને ડાઇઇલેકિટ્રક દાખલ કરવા માટે કરવું પડતું કાર્ય છે.તો નીચેનામાથી કયું ખોટું થાય?
એક સમાંતર પ્લેટ કેપેસિટર પાસે $20\, kV$ સ્થિતિમાન અને $2 \times 10^{-4} \,\mu F$ કેપેસિટન્સ છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $0.01\, m^2$ હોય અને પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ હોય તો માધ્યમનું ડાઈઈલેકટ્રીક અચળાંક શોધો.