ડાઇઇલેકિટ્રક ભરેલાં કેપેસિટરને બેટરી સાથે જોડેલ છે.હવે બેટરી દૂર કરીને ડાઇઇલેકિટ્રકને બહાર કાઢતા કેપેસિટરના વિદ્યુતસ્થિતિમાન વિરુધ્ધ બહાર નીકળેલ ડાઇઇલેકિટ્રકની લંબાઇનો આલેખ કેવો થાય?
  • A

  • B

  • C

  • D

Medium
Download our app for free and get startedPlay store
b
(b) While drawing the dielectric plate outside, the capacitance decreases till the entire plate comes out and then becomes constant. So, \(V\) increases and then becomes constant.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાંતર પ્લેટ કેપેસીટરની વૉલ્ટેજ રેટિંગ $500\,V$ છે. તેનું ડાયઈલેક્ટ્રિક મહત્તમ ${10^6}\,\frac{V}{m}$ જેટલું વિદ્યુતક્ષેત્ર ખમી શકે.પ્લેટનું ક્ષેત્રફળ $10^{-4}\, m^2$ છે. જો કેપેસીટરનો કેપેસીટન્સ $15\, pF$ હોય તો તેનો ડાયઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે ? ( ${ \in _0} = 8.86 \times {10^{ - 12}}\,{C^2}\,/N{m^2}$)
    View Solution
  • 2
    પ્લેટોની વચ્ચે $K$ ડાય-ઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાય ઈલેકટ્રીક સાથે એક સમાંતર પ્લેટ સંગ્રાહકની કેપેસિટી $C$ અને $A$ ને $V$ વોલ્ટ સ્થિતિમાન સુધી ચાર્જ કરેલ છે. પ્લેટો વચ્ચે ડાઈ ઈલેકટ્રીન સ્લેબને ધીમે ધીમે દૂર કરવામાં આવે છે અને ત્યારબાદ ફરી દાખલ કરવામાં આવે છે. આ પ્રક્રિયા તંત્ર દ્વારા થતું ચોખ્ખું કાર્ય.....
    View Solution
  • 3
    ઋણ $x$ અક્ષ  પર એવું  નિયમિત  વિદ્યુતક્ષેત્ર $E=4 \times 10^5\,Vm ^{-1}$ લાગુ પડે છે કે જેથી ઉગમબિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય મળે છે. આ સ્થિતિમાં જો ઉગમબિંદુએ $-200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએે અને $(3 \;m , 0)$ બિંદુએે $+200 \;\mu C$ જેટલો વિદ્યુતભાર મુકીએ તો આ પ્રણાલીની સ્થિતિઊર્જા ...........$J$  ગણાય.
    View Solution
  • 4
    સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. જો પ્લેટો વચ્ચેના અવકાશને $K$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકમાં પદાર્થ વડે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભરેલ હોય તો કેપેસિટરનો નવો કેપેસિટન્સ શોધો.
    View Solution
  • 5
    ખોટું વિધાન શોધો.
    View Solution
  • 6
    નીચેના વિધાન $-1$ અને વિધાન $-2$ વાંચીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    વિધાન $-1$ : એક વિદ્યુતભારિત કણ $P$ થી $Q$ તરફ ગતિ કરે છે. આ દરમિયાન વિદ્યુતક્ષેત્ર દ્વારા કણ પર થતું કાર્ય એ $P$ થી $Q$ તરફના ગતિમાર્ગ પર આધારિત નથી.

    વિધાન $-2$ : બંધ માર્ગમાં ગતિ કરતાં કણ પર સંરક્ષી બળ વડે થતું કાર્ય શૂન્ય હોય છે.

    View Solution
  • 7
    વિધુતભાર $Q$ ને $a, b, c (a < b < c)$ ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે રહેલા બિંદુ, જ્યાં $r < a$, આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?
    View Solution
  • 8
    $R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો (આવત્ત) છે. તો આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.
    View Solution
  • 9
    સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેનું અંતર છે. અને પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જો તેને $V$ વોલ્ટ સુધી ચાર્જ કરવામાં આવે તો પ્લેટ વચ્ચેના અંતરને $2\ d$ જેટલું વધારતા થતા કાર્યની ગણતરી કરો.
    View Solution
  • 10
    $q_1 = + 2 \times 10^{-8}\ C$ અને $q_2 = -0.4 \times 10^{-8}\ C$ છે, $q_3 = 0.2 \times 10^{-8}\ C$ વિદ્યુતભારને $C$ થી $D$ લઇ જવાથી $q_3$ ની સ્થિતિઊર્જામાં...
    View Solution