ડાયનાઇટ્રોજનના સંદર્ભમાં સાચુ વિધાન કયુ છે?
  • A
    પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ શસ્ત્રક્રિયામાં થતો નથી.
  • B
    તે પ્રતિક્રિયાશીલ રસાયણો માટે નિષ્ક્રિય મંદક તરીકે ઉપયોગ કરી શકાય છે.
  • Cતે $25^{\circ} C$ એ ડાયઓક્સિજન સાથે જોડાઈ શકે છે.
  • D$N _{2}$ એ સ્વભાવમાં અનુચુંબકીય છે.
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
b
\((1)\) Liquid nitrogen is used as a refreigerant to preserve biological material food items and in cryosurgery.

\((2)\) In iron and chemical Industry inter dilluent for reactive chemicals

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દરેક ઓકસોએસિડમાં બે $P -H$ બંધ ધરાવતી જોડ નીચેના પૈકી કઈ છે?
    View Solution
  • 2
    $P_4O_{10}$ માં કેટલા સેતુરૂપ ઓક્સિજન પરમાણુઓ હાજર છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો ઓક્સોએસીડ છે ?
    View Solution
  • 4
    $CN^-$ અને $N_2$ આઇસોઇલેક્ટ્રોનિક છે પરંતુ કરતાં વિરૂદ્ધ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે તેનુ કારણ.......
    View Solution
  • 5
    જયારે પોટેશિયમ ક્રોમેટના  દ્રાવણની વધુ પડતા મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શુ બનશે ? 
    View Solution
  • 6
    નીચેનામાંથી ક્યા સંયોજનના ઉત્કલનબિંદુમાં હાઇડ્રોજન બંધ ભાગ ભજવતો નથી?
    View Solution
  • 7
    ક્લોરિન વાયુની ........ સાથેની પ્રક્રિયાથી બ્લીચીંગ પાઉડર મળે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયામાં લુઇસ એસિડ-બેઇઝ પ્રક્રિયા થતી નથી ?
    View Solution
  • 9
    $FeS{O_4}$ નીચેનામાંથી કોની સાથે ભૂખરી રીંગ (વલય) બનાવે છે?
    View Solution
  • 10
    $P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ નું નિર્જલીકરણ કરતા કઇ નીપજ મળે?
    View Solution