ડાયોડનું પ્રવાહ સ્યિતિમાન સમીકરણ $I=(e^{1000V/T} -1)mA$ છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ $K$ માં છે.જો વિદ્યાર્થી $300$ $K$ તાપમાને $5$ $mA$ વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન $ \mp $ $0.01$ $V$ ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ $mA$ માં કેટલી હશે?
  • A$0.02$
  • B$0.5$
  • C$0.05$
  • D$0.2$
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
d
The current voltage relation of diode is

\(I=\left(e^{1000 V / T}-1\right) \mathrm{mA}(\text { given })\)

When, \(I=5 m A, e^{1000 V / T}=6 m A\)

Also, \(d I=\left(e^{1000\, v / T}\right) \times \frac{1000}{T}\)

(By exponential function)

\(=(6\, m A) \times \frac{1000}{300} \times(0.01)\)

\(=0.2\, \mathrm{mA}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ અને $B$ ઈનપુટ ધરાવતા $NAND$ ગેટ માટે આઉટપુટ તરંગ નીચે આપેલા માંથી કયું હશે.
    View Solution
  • 2
    હોલ અને ઈલેક્ટ્રોનની સંખ્યાને અનુક્રમે $n_e$ અને $n_e$ વડે દર્શાવાય તો.....
    View Solution
  • 3
    અર્ધવાહકમાં ઇલેકટ્રોનની સંખ્યા $n_e$ અને ડ્રિફટ વેગ $v_d$ હોય,તો તાપમાનના વધારા સાથે.......
    View Solution
  • 4
    પરિપથના ઈનપુટ $A$ અને $B$ માટે આઉટપુટ $Y$ આકૃતિમાં દર્શાવે છે. આપેલ પરિપથમાટેનું સત્યાર્થતા કોષ્ટક
    View Solution
  • 5
    આકૃતિમાં $CE$ સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં $2\,k\,\Omega$ નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ $0.50\,k\,\Omega$ છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય $(gain)$ $............$ થશે.
    View Solution
  • 6
    $1\,k\Omega $ લોડ અવરોધ ધરાવતું $NPN$ ટ્રાન્ઝિસ્ટર કોમન એમીટર એમ્પ્લિફાયર તરીકે વર્તે છે.બેઝ એમીટરપાસે સિગ્નલ વૉલ્ટેજ $10\,mV$ લગાવતા તે એમ્પ્લિફાયરના કલેક્ટર પ્રવાહમાં $3\,mA$ અને બેઝ પ્રવાહમાં $15\,\mu A$ જેટલો ફેરફાર થાય છે? તો ઈનપુટ અવરોધ અને પ્રવાહ ગેઇન કેટલા હશે?
    View Solution
  • 7
    $NOR $ ગેટની લોજીક એ છે કે .......
    View Solution
  • 8
    નીચે આપેલ લોજીક પરિપથ માટે સાયી સ્ત્યાર્થ સારણી (ટ્રુથ ટેબલ). . . .છે.
    View Solution
  • 9
    નીચેના કોમન એમિટર પરિપથમાં $'npn'$  ટ્રાન્ઝિસ્ટર $\beta$ $= 100$ ધરાવતું જોડવાથી, એમ્પ્લિફાયરનો આઉટપુટ કેટલો મળશે?
    View Solution
  • 10
    કોમન બેઝ ટ્રાન્ઝિસ્ટરની પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ છે,એમિટર પ્રવાહમાં $2 mA $ નો ફેરફાર કરવા માટે બેઝ પ્રવાહમાં કેટલા.........$mA$ ફેરફાર કરવો પડે?
    View Solution