આકૃતિમાં $CE$ સંરચનામાં વપરાતા ટ્રાન્ઝિસ્ટરની ટ્રાન્સફર લાક્ષણિકતા દર્શાવેલ છે. વપરાયેલ પરિપથમાં કલેકટર શાખામાં $2\,k\,\Omega$ નો ભાર અવરોધ જોડવામાં આવેલ છે. ટ્રાન્ઝિસ્ટરની ઈનપુટ અવરોધ $0.50\,k\,\Omega$ છે. ટ્રાન્ઝિસ્ટની વોલ્ટેજ લબ્ય $(gain)$ $............$ થશે.
  • A$100$
  • B$200$
  • C$20$
  • D$2000$
JEE MAIN 2022, Diffcult
Download our app for free and get startedPlay store
b
Current gain in C-E configuration

\(\Rightarrow \beta=\frac{\Delta I _{ C }}{\Delta I _{ B }}\)

\(R _{ C }=2 k \Omega, R _{ B }=0.50 k \Omega\)

\(\text { Voltage gain }=\frac{\Delta I _{ C } R _{ C }}{\Delta I _{ B } R _{ B }}=\frac{5 \times 10^{-3}}{100 \times 10^{-6}} \times \frac{2}{0.5}\)

\(=\frac{10^{-2}}{5 \times 10^{-5}}=\frac{1000}{5}=200\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પરિપથમાં દર્શાવેલ $P - N $ જંકશન ડાયોડમાં તેના બે છેડા વચ્ચેનો વૉલ્ટેજ $0.5V$  એ પ્રવાહ સાથે અચળ રહે છે. ડાયોડની મહત્તમ પાવરક્ષમતા $100 mW$  છે. પરિપથમાં મહત્તમ પ્રવાહ મેળવવા માટે $R$  નું મૂલ્ય કેટલા ......$\Omega$ હોવું જોઈએ ?
    View Solution
  • 2
    ટ્રાન્ઝીસ્ટરનો પાતળામાં પાતળો ભાગ . . . . . .
    View Solution
  • 3
    કોઈ પરિપથમાં બે આદર્શ ડાયોડ વિરુદ્ધ દિશામાં સમાંતર ગોઠવેલા છે. તો પરિપથમાં પ્રવાહ કેટલા .....$A$ વહેશે?
    View Solution
  • 4
    દર્શાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી .......... છે 
    View Solution
  • 5
    ટ્રાન્ઝિસ્ટરને સામાન્ય એમિટર સ્થિતિમાં $R_0 = 4 k\Omega, Ri = 1 k\Omega, I_C = 1 mA$  અને $I_b = 20 mA$ સાથે જોડવામાં આવે છે. તો વોલ્ટેજ વાહક ....છે.
    View Solution
  • 6
    આપેલ પરિપથનું આઉટપુટ $F $ કેટલું થશે?
    View Solution
  • 7
    નીચે પૈકી કયું અસ્ફટિક દ્રવ્ય છે?
    View Solution
  • 8
    $Ge$ ની અશુદ્ધિને $Al$ સાથે ગોઠવવામાં આવે છે. જો સ્વીકારનાર અણુઓનું વિસ્તરણ $\cong10^{21} atoms/m^3 $ હોય છે. જો તે અંતર્ગત વિસ્તરણ $10^{19}/ m^3$  હોય, તો ઈલેક્ટ્રોનનું વિતરણ ........
    View Solution
  • 9
    આપેલ પરિપથ માટે ટ્રુથ ટેબલ (truth table) શું થાય?
    View Solution
  • 10
    આપેલ લોજીક પરિપથ માટે સત્યાર્થી સારણી (ટ્રુથ ટેબલ)$.......$ છે.
    View Solution