દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય?
  • A$ML{T^{ - 2}}$
  • B$M{L^{ - 2}}{T^2}$
  • C$M{L^{ - 1}}{T^{ - 2}}$
  • D$M^{-1}L^{-1}$
AIPMT 1994,AIPMT 1990, Easy
Download our app for free and get startedPlay store
c
\(ML ^{-1} T ^{-2}\)

Pressure: \(\frac{F \text { orce }}{\text { Area }}=\frac{\left[ MLT ^{-2}\right]}{\left[ L ^2\right]}=\left[ ML ^{-1} T ^{-2}\right]\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કોણીય વેગમાન અને રેખીય વેગમાનના ગુણોત્તરનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 2
    વિજભારનું પારિમાણિક સૂત્ર શું થાય?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I:$ ખગોળીય (Astronomical) એકમ પ્રણાલી $(Au)$, પાર્સેક $(parsec)$ $(Pc)$ અને પ્રકાશવર્ષ $(ly)$ નો ઉપયોગ ખગોળીય અંતર માપવા માટે થાય છે.

    વિધાન $II:$ $Au < Parsec \,( Pc ) < ly$

    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 4
    નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{{\pi {{\Pr }^4}}}{{3Ql}}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

    ( $Q =$ કદ પ્રવાહ દર $m^3/s$ માં અને $P =$ દબાણ)

    View Solution
  • 5
    નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર $[ML^0T^{-3}]$ જેટલું થાય?
    View Solution
  • 6
    ભૌતિક રાશિનો $SI$ એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.
    View Solution
  • 7
    એક ગોળાનું કદ $1.76 \;cm^{3} $ છે. તેના જેવા $25$ ગોળાનું કદ સાર્થક આંકના સ્વરૂપમાં ...... $cm^3$ હશે?
    View Solution
  • 8
    ગાણિતિક સૂત્રમાં સંખ્યાબંધ રાશિઓની કિંમતોનો ઉપયોગ થાય છે. રાશિ જે માપનામાં સૌથી વધુ ચોક્કસ અને સચોટ હોવો જોઈએ તે આમાંથી કઈ છે?
    View Solution
  • 9
    તારનો યંગ મોડયુલસ $Y = \frac{F}{A}*\frac{L}{{\Delta L}};$ જયાં $L=$ લંબાઇ, $A=$ આડછેદનું ક્ષેત્રફળ અને $\Delta L = $ લંબાઇમાં થતો ફેરફાર, તો $CGS$ માંથી $MKS$ માં જવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડે?
    View Solution
  • 10
    વિધાન: ભૌતિકરાશિઓના માપન માં પ્રત્યક્ષ અને પરોક્ષ પદ્ધતિઓ વપરાય છે.

    કારણ: માપનયંત્રની ચોકસાઇ અને પરિશુદ્ધતા તથા માપનમાં રહેલી ત્રુટિઓ ને સાથે રાખીને જે તે પરિણામ રજૂ કરવું જોઈએ.

    View Solution