$\Delta H$ $\neq$ $\Delta U$ કયા ફેરફાર માટે છે ?
  • A$H_2$$_{(g)} $+$ $ $I_2$$_{(g)}$ $ \rightleftharpoons $ $2HI$$_{(g)}$
  • B$HCl$ $_{(aq)} +$ $NaOH$ $_{(aq)}$ $\rightarrow$ $NaCl$ $_{(aq)} +$ $H_2O$ $_{(aq)}$
  • C$C_{(s)} +$ $O_2$$_{(g)}$ $\rightarrow$ $CO_2$$_{(g)}$
  • D$N_2$ $_{(g)} +$ $3H_2$ $_{(g)}$ $\rightarrow$ $2NH_3$$_{(g)}$
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $200\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $24\, cal\, g^{-1}$ છે. જો $I_2(s)$ અને $I_2(vap)$ ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે $0.055$ અને $0.031\, cal\, g^{-1}K^{-1}$ હોય તો $250\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $cal\, g^{-1}$ માં ગણો.
    View Solution
  • 2
    ...... સૂત્ર યોગ્ય છે.
    View Solution
  • 3
    અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
    View Solution
  • 4
    સિલ્વર માટે ${C_P}\,\left( {J{K^{ - 1}}\,mo{l^{ - 1}}} \right) = 23 + 0.01\,T$ છે. જો  $1\, atm$  દબાણે $3$ મોલ સિલ્વરનું તાપમાન $(T)$ એ $300\, K$ થી $1000\, K$ સુધી વધારવામાં આવે તો $\Delta H$ નું મૂલ્ય .....$kJ$ નજીક હશે ? 
    View Solution
  • 5
    અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
    View Solution
  • 6
    નીચેનામાંથી સઘન જથ્થો ઓળખો.
    View Solution
  • 7
    $Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + 1/2 O_{2(g)}$ પ્રક્રિયા માટે $\Delta H$ નું મુલ્ય $= 30.56 \,KJ $ મોલ$^{-1}$ છે અને $\Delta S$ = $66 \,JK$$^{-1}$ મોલ$^{-1}$ છે. તો ......$K$ તાપમાને પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર શુન્ય થશે ?
    View Solution
  • 8
    પ્રકિયા $3F{e_{\left( s \right)}} + 4{H_2}{O_{\left( g \right)}} \rightleftharpoons F{e_3}{O_{4\left( s \right)}} + 4{H_{2\left( g \right)}}$ એ પ્રતિવર્તી ત્યારે થશે જ્યારે તે ................ કરવામાં આવે.
    View Solution
  • 9
    કયુ એક અવસ્થા વિધેય છે ?
    View Solution
  • 10
    જ્યારે પ્રબળ બેઇઝના વધુ પ્રમાણ સાથે એસિડના એક તુલ્યાંક મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી ક્યો એસિડ દ્રાવણના તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવશે ?
    View Solution