અચળ કદે પ્રણાલી પર$ 500$ જુલ ઉષ્મા પસાર કરવામાં આવે તો પરિણામે પ્રણાલીનું તાપમાન વધીને $20^oC$ થી $25^oC$ થાય છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ......$J$
  • A$410 $
  • B$470 $
  • C$560 $
  • D$500 $
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1$ ગ્રામ-તુલ્યાંક પ્રબળ બેઇઝની વધુ પડતા પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર ......$kJ$ જણાવો.
    View Solution
  • 2
    ‘રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પી ફેરફાર એ પ્રક્રિયાના જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે.’ આ વિધાન સાથે સંકળાયેલ વૈજ્ઞાનિક ...... હતા.
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
    View Solution
  • 4
    જ્યારે $100 $ કેલરી ઉષ્મા પુરી પાડવામાં આવે તો પ્રણાલી દ્વારા પુરૂ થતું કાર્ય $300$ જુલ છે. તો પ્રક્રિયા દરમ્યાન આંતરિક ઉર્જામાં થતો ફેરફાર.....જુલ
    View Solution
  • 5
    $X \,gm$ ઈથેનાલ $(CH_3CHO)$ ને બોમ્બ કેલેરીમીટરમાં સળગાવે છે અને $Y$ જુલ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો .....
    View Solution
  • 6
    $300\, K$ એ એક મોલ આદર્શ વાયુ પ્રારંભિક કદ $1$ લીટરથી $10$ લીટર સમષ્પોષ્મીય રીતે વિસ્તરે છે. તો આ પ્રક્રિયા માટે $\Delta U$ ... થશે. ($R=2$ કેલ મો$^{-1}K^{-1}$)
    View Solution
  • 7
    એક પ્રબળ બેઇઝ સાથે $HCN$ અને $H_2S$ ની તટસ્થીકરણ એન્થાલ્પી અનુક્રમે $12.13$ અને $15.9\, kJ\, equi^{-1}$ છે. તો ....
    View Solution
  • 8
    સમોષ્મી પ્રક્રિયા હેઠળ પ્રાણાલીનું વિસ્તરણ થાય ત્યારે.....
    View Solution
  • 9
    જો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $10$ છે, તો $\Delta G$ નું મૂલ્ય ....... $(R = 8\,JK ^{-1} \,mol^{-1}, T = 300\,K)$
    View Solution
  • 10
    પ્રક્રિયામાં મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંકળાયેલ સંતુલન અચળાંક $K_c$ વચ્ચેનો સાચો સંબંધ .......
    View Solution