ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    વધુ માત્રામાં $r$ ત્રિજ્યા ધરાવતા ટીપાં ભેગા થઈને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવે છે.એંજીનિયર એવું મશીન બનાવે છે કે જેથી આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા ટીપાની ગતિઉર્જામાં રૂપાંતર પામે.તો ટીપાનો વેગ કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ , $\rho =$ ઘનતા)
    View Solution
  • 2
    કેશનળી $ A$ ને પાણી ભરેલાં બીકરમાં ઊઘ્વ શિરોલંબ રાખવામાં આવે છે.અને કેશનળી $B$ ને સાબુના દ્રાવણ ભરેલા બીકરમાં ઊઘ્વ શિરોલંબ ગોઠવવામાં આવેલ છે, તો નીચેનામાંથી કઇ આકૃતિ બંને કેશનળીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઇ સાચી રીતે દર્શાવે છે?
    View Solution
  • 3
    પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $2 \,cm $ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ....... $cm$ થાય?
    View Solution
  • 4
    મરકયુરીનું ટીપું કાંચ પર ફેલાતું નથી,કારણ કે કાંચ અને મરકયુરી વચ્ચેનો સંપર્કકોણ... 
    View Solution
  • 5
    એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત બીજા પરપોટા કરતાં ચાર ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    બે પરપોટા $A$ અને $B$ $(r_A > r_B)$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો
    View Solution
  • 7
    વક્રભાગ અને સમતલ ભાગ પર લાગતા પૃષ્ઠતાણબળનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    કાચ અને મરકયુરી વચ્ચેનો સંપર્કકોણ ...... $^o$ હોય.
    View Solution
  • 9
    વરસાદનું ટીપું શેના લીધે ગોળ હોય છે.
    View Solution
  • 10
    $70\, dynes/cm$ પૃષ્ઠતાણ ધરાવતા પાણી પર રહેલી $2\,cm$ ત્રિજયાની વર્તુળાકાર પ્લેટને ઉંચકવા માટે કેટલું બળ લગાવવું પડે?
    View Solution