દહન એન્થાલ્પી માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે ?
  • A
    તે કેટલાંક કિસ્સામાં ઉષ્માશોષક જ્યારે કેટલાંક કિસ્સામાં ઉષ્માક્ષેપક હોય છે.
  • B
    તે હંમેશા ઉષ્માક્ષેપક હોય છે
  • C
    તે માત્ર વાયુરૂપ અવસ્થાઓ માટે જ ઉપયોગી છે.
  • D
    તેનું મૂલ્ય બદલાતા તાપમાન સાથે બદલાતું નથી.
Easy
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $C_6H_{12}O_6 + 6O_2 \rightarrow 6CO_2 + 6H_2O : \Delta H = -72$ કિલોકેલેરી હોય, તો $1.6$ ગ્રામ ગ્લુકોઝના નિર્માણ માટે ... કિલોકેલેરી ઊર્જા જરૂરી છે.
    View Solution
  • 2
     $Fe _{2} O _{3}( s )+3 H _{2}( g ) \rightarrow 2 Fe ( s )+ H _{2} O (l)$  પ્રક્રિયા માટે  $\Delta H$ અને  $\Delta E$ અચળ તાપમાન પર શું સંબંધિત છે
    View Solution
  • 3
    એક મોલ બિન આદર્શ વાયુ અવસ્થાનો ફેરફાર તેની આંતરિક ઉર્જામાં ફેરફાર $\Delta U = 30.0\,L $ વાતાવરણ સાથે થાય છે.$ (2.0 \,atm, 3.0\,L, 95\,K\,)$ $\rightarrow$ $(4.0\, atm, 5.0\,L, 245\,K) $ તો પ્રક્રિયાનો એન્થાલ્પીમાં થતો ફેરફાર $(\Delta H) $ લીટર વાતાવરણમાં કેટલો થશે ?
    View Solution
  • 4
    એક પ્રકમમાં પ્રણાલી દ્વારા થતુ કાર્ય તેની આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું છે. તો તે પ્રકમ ........... થશે.
    View Solution
  • 5
    $\,2C\,\, + \,\,2{O_2}\, \to \,\,2C{O_2}\,:\,\,\Delta \,H\,\, = \,\, - 787$  કિલોજૂલ  ${H_2} + \frac{1}{2}{O_2} \to {H_2}O\,\,:\,\,\Delta H\,\, = \,\, - 286\,$  કિલોજૂલ  અને   ${C_2}{H_2} + \frac{5}{2}{O_2} \to 2C{O_2} + {H_2}O\,\,:\,\,\Delta H\,\, = \,\, - 1310\,$   કિલોજૂલ  તો  એસિટિલીનની સર્જન  ઉષ્મા =........કિલોજૂલ
    View Solution
  • 6
    આપેલ:

    $(I)$ ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);$

    $\Delta {H^o_{298\,K}} =  - 285.9\,kJ\,mo{l^{ - 1}}$

    $(II)$ ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);$

    $\Delta {H^o_{298\,K}} =  - 241.8\,kJ\,mo{l^{ - 1}}$

     તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....$kJ\,mol^{-1}$

    View Solution
  • 7
    રાસાયણિક પ્રક્રિચાઓના નીચેની ક્યા જોડકા ચોક્કસપણે પ્રક્રિયાની સ્વયંભૂયિતા દર્શાવશે ?
    View Solution
  • 8
    પ્રક્રિયા માટે

    $C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}$

    પ્રકિયા એન્થાલ્પી  $\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}$.

    [આપેલ : બંધ એન્થાલ્પી  $kJ$ $mol$ $^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]$

    View Solution
  • 9
    $200 $ સેમી$^{3}$ $0.1\, M$ $H_2SO_4$ સાથે $150 $ સેમી $ 3 0.2\,M \,KOH$ મિશ્રણ કરવામાં આવે છે તો ઉત્પન્ન] થતી ઉષ્માનું મૂલ્ય .....$KJ$
    View Solution
  • 10
    જ્યારે $T \,K $ પર એકઆણ્વિય આદર્શ વાયુનો એક મોલ $1 \,atm$ ના સતત બાહ્ય દબાણ હેઠળ સમતાપી ફેરફાર કરે છે, ત્યારે  $1$ લિટરથી $2$ લિટરમાં કદ બદલાય છે.ત્યારે  અંતિમ તાપમાન.........કેલ્વિનમાં હશે
    View Solution