એક પ્રકમમાં પ્રણાલી દ્વારા થતુ કાર્ય તેની આંતરિક ઊર્જાના ફેરફાર જેટલું છે. તો તે પ્રકમ ........... થશે.
Easy
Download our app for free and get startedPlay store
d
$\Delta U=w$ હોવાથી $q=0 \quad \therefore$ આપેલ પ્રક્રમ સમોષ્મી હશે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $H_2$, $Cl_2$ અને $HCl$ ની બંધ વિયોજન-એન્થાલ્પી(બંધ-ઊર્જા અનુક્રમે $434,242$ અને $431$  કિ જૂલ મોલ$^{-1}$ છે. $HCl$ ની સર્જન-એન્થાલ્પી કેટલા .....કિલો જૂલ મોલ$^{-1}$ હશે ?
    View Solution
  • 2
    જો $XY$, $X_2$ અને $Y_2$ ની બંધ તોડવા માટેની ઊર્જાનો ગુણોત્તર $1 : 1 : 0.5 $ અને $xy$ ની સર્જન ઉષ્મા $\Delta$$fH$   $+0.5a KJ/mol$  હોય તો $X_2$ ની બંધ તોડવા માટેની ઊર્જા .....$kJ\, mol^{-1}$ હશે.
    View Solution
  • 3
    પ્રણાલીનુ તાપમાન ....... પ્રકમમાં ધટે છે.
    View Solution
  • 4
    $CO_2$$_{(s)}$ $\rightarrow$ $CO_2$$_{(g)}$ પ્રક્રિયા માટે......
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યા પ્રકમ સાથે એન્ટ્રોપીનો વધારો સંકળાયેલ છે ?

    $(I)$ ધનનુ ગલન   $(II)$ વાયુઓને મિશ્ર ક્રરવા

    $(III)$ વાયુનુ સંકોચન   $(IV)$ વાયુનુ વિસ્તરણ

    View Solution
  • 6
    પદ ‘‘મુુક્ત ઊર્જા' થર્મોડાઈનેમિક્સમાં નીચે આપેલામાંથી શું સાર્થક કરે છે : (સમતાપીય અને પ્રતિવર્તીય પરિસ્થિતિમાં)
    View Solution
  • 7
    $100\, mL$ $0.1\, N$ $H_2SO_4$ ને $150\, mL$ $0.1\, N$ $NaOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે ?
    View Solution
  • 8
    $25^{\circ} \mathrm{C}$ પર $\mathrm{H}_2$ વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા $20$ વાતાવરણાથી $10$ વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય .............

    ( $R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}$ આપેલ છે.)

    View Solution
  • 9
    $C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$ માટે ......
    View Solution
  • 10
    એન્ટ્રોપી$(S)$ ને ધ્યાનમાં ઉષ્મા ગતિશાસ્ત્ર ઘટક તરીકે લેતા કોઈ પ્રક્રિયા સ્વયંભુ રીતે કયા પરિબળો જરૂરી છે ?
    View Solution