Question
ધૂળા પાસે કોથળો ન હોત તો શું થાત?

Answer

    ધૂળા પાસે કોથળો ન હોત તો, ધૂળાને માત્ર હાથ-પગથી ચોરોનો સામનો કરવો પડત. તેથી કદાચ ધૂળો હારી જાત. તેણે ચોરોનો માર ખાવો પડત અને તેનું બધું જ લુંટાઈ જાત.
    પરંતુ મને લાગે છે કે તેની પાસે પોતાના કિંમત.વિશ્વાસ નામના બે ખાસ સાથી હોવાથી તે ચોરોથી બચવા અન્ય કોઈ રસ્તો શોધી લેત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free