Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ2 Marks
Question
દ્વિમાપી આકૃતિઓ વિશે ટૂંકમાં જણાવો.
✓
Answer
દ્વિમાપી આકૃતિ :
$(1)$ આપેલી માહિતીનો જથ્થો કે વ્યાપ સંખ્યાત્મક રીતે મોટો હોય ત્યારે દ્વિમાપી આકૃતિ દોરવામાં આવે છે.
$(2)$ દ્વિમાપી આકૃતિમાં લંબાઈ અને પહોળાઈ એમ બંને માપને ધ્યાનમાં લેવામાં આવે છે.
$(3)$ આ પ્રકારની આકૃતિઓમાં આકૃતિનું ક્ષેત્રફળ માહિતીના કુલ જથ્થાને પ્રમાણસર લેવામાં આવે છે.
$(4)$ દ્ધિમાપી આકૃતિઓમાં ચોરસ, લંબચોરસ, વર્તુળ અને વૃતાંશ આકૃતિઓનો સમાવેશ થાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.