એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ $ABC$ પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get started
b Area enclosed under
$P V$ curve $= 48$
$= 48\; Joule$
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
પ્રણાલી પર $5\, KJ$ કાર્ય પૂર્ણ થાય અને $1\, KJ $ ઉષ્મા પ્રણાલી દ્વારા બહાર આવે છે. આ કિસ્સામાં આંતરિક ઊર્જાનો ફેરફાર ............ $\mathrm{kJ}$ માં શોધો.
${N_2}{O_4}$ થી $N{O_2}$ના વિઘટનની પ્રમાણિત એન્થાલ્પી $ 58.04 \,kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $ 176.7 \,J/K$ છે. આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર .....$ kJ$ છે.
$27\,^oC$ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પ બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર $30\, kJ/mol$ હોય તો આ પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય કેટલા ............ $\mathrm{J\,mol}^{-1}\, \mathrm{K}^{-1} $ હશે ?