એક આદર્શ વાયુ કે જે આકૃતિમાં દર્શાવેલા માર્ગ $ABC$ પર પ્રતિવર્તી વિસ્તરણ પામે છે તેના દ્વારા થતા કાર્યની માત્રા ............ થશે.
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
Area enclosed under

$P V$ curve $= 48$

$= 48\; Joule$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેની પ્રક્રિયાઓમાંથી જે દરમિયાન, એન્ટ્રોપી ઓછી થાય છે?

    $(A)$ $0^{\circ} C$ પાણી નું બરફ બનવું 

    $(B)$ $-10^{\circ} C$ પાણી નું બરફ બનવું 

    $(C)$ $N _{2}( g )+3 H _{2}( g ) \rightarrow 2 NH _{3}( g )$

    $(D)$ $CO ( g )$ નું શોષણ અને લેડ ની સપાટી 

    $(E)$ $NaCl$ નું પાણી માં ઓગાળવું 

    View Solution
  • 2
    ...... પ્રક્રિયામાં $\Delta S$ ઋણ  છે.
    View Solution
  • 3
    $C_3H_8$$_{(g)}$ + $50_2$$_{(g)}$ $\rightarrow$ $3CO_2$$_{(g)}$ + $4H_2$O$_{(l)}$ માટે $\Delta$$H$ - $\Delta$$U$ = ………
    View Solution
  • 4
    અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
    View Solution
  • 5
    નીચેના પૈકી ક્યુ સાચું છે ?
    View Solution
  • 6
    પ્રણાલી પર $5\, KJ$ કાર્ય પૂર્ણ થાય અને $1\, KJ $ ઉષ્મા પ્રણાલી દ્વારા બહાર આવે છે. આ કિસ્સામાં આંતરિક ઊર્જાનો ફેરફાર ............ $\mathrm{kJ}$ માં શોધો.
    View Solution
  • 7
    ${N_2}{O_4}$ થી $N{O_2}$ના વિઘટનની પ્રમાણિત એન્થાલ્પી $ 58.04 \,kJ$ છે અને આ પ્રક્રિયાની પ્રમાણિત એન્ટ્રોપી $ 176.7 \,J/K$ છે. આ પ્રક્રિયા માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર .....$ kJ$ છે.
    View Solution
  • 8
    $1$ બાર અને $298\, K$ પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય: 
    View Solution
  • 9
    $C{{O}_{(g)}}+\frac{1}{2}\,{{O}_{2(g)}}\,\to \,C{{O}_{2(g)}}$ માટે ....
    View Solution
  • 10
    $27\,^oC$ તાપમાને પ્રવાહી પાણીમાંથી બાષ્પ બને ત્યારે થતો એન્થાલ્પી ફેરફાર $30\, kJ/mol$ હોય તો આ પ્રક્રમ માટે એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય કેટલા ............ $\mathrm{J\,mol}^{-1}\, \mathrm{K}^{-1} $ હશે ?
    View Solution