અચળ કહે, જ્યારે $4$ મોલ આદર્શ વાયુને $300\; \mathrm{K}$ થી $500\; \mathrm{K}$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં $5000\; \mathrm{J}$ નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... $\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}$
JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
d
For ideal gas:

$\Delta \mathrm{U}=\mathrm{nC}_{\mathrm{V}}\left[\mathrm{T}_{2}-\mathrm{T}_{1}\right]$

$\Rightarrow \quad 5000=4 \times \mathrm{C}_{\mathrm{V}}[500-300]$

$\Rightarrow \quad \mathrm{C}_{\mathrm{v}}=\frac{5000}{800}=6.25 \mathrm{J}$ $mole$ $^{-1} \mathrm{K}^{-1}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રતિવર્તી પ્રકમમાં કઇ શરતે વિનિમય પામતી ઉષ્મા અવસ્થા વિધેય બને છે ?
    View Solution
  • 2
    ...... વચ્ચેની પ્રક્રિયામાં તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોય છે.
    View Solution
  • 3
    $H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે. $H - H$ અને $ Cl - Cl$ ની બંધ ઉર્જા અનુક્રમે $430$ અને $242$ $KJ/$મોલ છે. $H - Cl $ બંધ ઉર્જા.....$KJ\, mol^{-1}$
    View Solution
  • 4
    $\mathrm{X}_{2}, \mathrm{Y}_{2}$ અને $\mathrm{XY}$ ની બંધવિયોજન ઊર્જાઓનો ગુણોત્તર $1: 0.5: 1$  છે. $\mathrm{XY}$ ના સર્જન  માટેનો $\Delta \mathrm{H}$ એ $-200\; \mathrm{kJ} \mathrm{mol}^{-1}$ છે. તો $X_2$ ની બંધવિયોજન ઊર્જા ......$\mathrm{kJ} \mathrm{mol}^{-1}$ થશે.
    View Solution
  • 5
    $298\, K$ અને $1 \,atm$ દબાણ પર $2.4\, g$ કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન $298 \,K$ થી $300 \,K$ વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર $-x\, kJ\, mol ^{-1}$ છે. તો $x$ નું મુલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)

    (આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)

    View Solution
  • 6
    બંધ પાત્રમાં $2$ મોલ કાર્બન મોનોકસાઈડ અને એક મોલ ઓક્સિજનનું મિશ્રણ પ્રજવલિત થઈને કાર્બન ડાયોકસાઈડ મળે છે. જો $\Delta H$ એન્થાલ્પી ફેરફાર અને $\Delta U$ એ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો.....
    View Solution
  • 7
    આપેલ:

    $(I)$ ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(l);$

    $\Delta {H^o_{298\,K}} =  - 285.9\,kJ\,mo{l^{ - 1}}$

    $(II)$ ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);$

    $\Delta {H^o_{298\,K}} =  - 241.8\,kJ\,mo{l^{ - 1}}$

     તો પાણીની મોલર બાષ્પાયન એન્થાલ્પી .....$kJ\,mol^{-1}$

    View Solution
  • 8
    જો કોઇ ચોક્કસ પ્રક્રિયા માટે $450\, K$ પર $\Delta_{ r } H$ એ $30\, kJ\, mol ^{-1}$ હોય તો આ જ પ્રકિયા આ જ તાપમાને સ્વયંભૂ બને તે માટે $\Delta_{ r } S$ નું મૂલ્ય $\left( J K^{-1} mol ^{-1}\right.$ માં) જણાવો.
    View Solution
  • 9
    ક્લોરિનની ઇલેક્ટ્રોન બંધુતા  $3.7\,eV$ છે. $1$ ગ્રામ ક્લોરિનનું વાયુ અવસ્થામાં સંપૂર્ણપણે  $Cl^-$ માં રૂપાંતર કરવામાં આવે છે .$(1\,eV = 23 .06\,kcal\,mol^{-1})$. આ પ્રક્રમમાં મુક્ત થતી ઉર્જા ......$kcal$ .   

     

    View Solution
  • 10
    પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર ....... તરીકે ઓળખાય છે.

    $2CO_{(g)} + O_{2{(g)}}$ $\rightarrow$ $2CO_{2{(g)}}$

    View Solution