એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
AIEEE 2008, Medium
Download our app for free and get started
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નળાકારમાં $249 \;kPa$ દબાણે અને $27^{\circ} C$ તાપમાને હાઈડ્રોજન વાયુ ભરેલ છે તો તેની ઘનતા ............. $kg / m ^{3}$ છે $\left( R =8.3\, J\, mol ^{-1} K ^{-1}\right)$
$1$ મોલ આદર્શવાયુનું તાપમાન $20^{\circ} C$ થી $25^{\circ} C$ કરવા માટે $50$ કેલરી ઉષ્માની જરૂર પડે છે, જ્યારે દબાણ અયળ રાખવામાં આવે છે. જો કદ અચળ રાખવામાં આવે તો તેટલા જ વાયુનું એવું જ તાપમાન વધારવા માટે ......... કેલરી ઊર્જાની જરૂર પડશે. $(R=2 \,cal / mol - K )$
એક મોલ આદર્શવાયુનું તાપમાન $T$ એ $V$ કદ માટે, $T=-$ $\alpha V^3+\beta V^2$ પ્રમાણે ચલે છે. જ્યાં $\alpha$ અને $\beta$ ઘન પુર્ણાકો છે. તો આ પ્રક્રિયા દરમિયાન વાયુનું મહત્તમ દબાણ કેટલું થશે