એક પાત્રમાં પ્રમાણીત તાપમાને અને દબાણે $16 \,g$ હાઈડ્રોજન અને $128 \,g$ ઓકિસજન ભરેલા છે. પાત્રનું $cm ^{3}$ માં કદ ..........છે.
  • A$72 \times 10^{5}$
  • B$32 \times 10^{5}$
  • C$27 \times 10^{4}$
  • D$54 \times 10^{4}$
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
No of \(moles\) of \(H _{2}=8 \,moles\)

No of \(moles\) of \(O _{2}=4 \,moles\)

Total \(moles\) \(=12 \,moles\)

At \(STP \,1 \,mole\) occupy \(=22.4 \ell=22.4 \times 10^{3} \,cm ^{3}\)

\(12 \,moles\) will occupy \(=12 \times 22.4 \times 10^{3} cm ^{3}\) \(\approx 26.8 \times 10^{4} \,cm ^{3}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
    View Solution
  • 2
    $4.0 \times 10^{-3} \,{m}^{3}$ કદ ધરાવતા નળાકાર પાત્રમાં એક મોલ હાઇડ્રોજન અને બે મોલ કાર્બન ડાયોક્સાઈડ વાયુ ભરેલો છે. મિશ્રણનું તાપમાન $400 \,{K}$ હોય તો મિશ્રણનું દબાણ કેટલું હશે?

    [વાયુ અચળાંક $8.3\, {J} {mol}^{-1} {K}^{-1}$ લો]

    View Solution
  • 3
    $H_2, He$ ના સમાન મોલના જથ્થાને સમાન કદના બે પાત્રમાં સમાન તાપમાને ભરવામાં આવ્યા છે. તેનો પરમાણુ ભાર અનુક્રમે $2$ અને $4$ છે. જો $H_2$ વાયુનું દબાણ $4 atm$ હોય, ત્યારે $He$ વાયુનું દબાણ ......  વાતાવરણ થશે?
    View Solution
  • 4
    કોઈ આદર્શ વાયુ $2\, atm$ દબાણે અને $300\, K$ તાપમાને એક નળાકારમાં રાખેલ છે. બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય $6 \times 10^{-8}\, s$ છે. હવે જો દબાણ બમણું અને તાપમાન વધારીને $500\, K$ કરવામાં આવે તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય લગભગ ________ થશે.
    View Solution
  • 5
    એક આદર્શ વાયુ જેમાં $\gamma=1.5$ છે તે એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં વાયુ દ્વારા થયેલ કાર્ય એ વાયુની આંતરિક ઊર્જામાં થયેલ વધારા જેટલી જ છે. પ્રક્રિયા માટેની વાયુની મોલર ઉષ્માધારિતા $...............$
    View Solution
  • 6
    તળાવમાં $h$ ઊંડાઇ પરથી ${V_0}$ કદનો પરપોટો મુકત કરવામાં આવે છે.વાતાવરણનું દબાણ $ P$ છે,તાપમાન અચળ ધારતાં પરપોટો સપાટી પર આવે ત્યારે નવું કદ ( પાણીની ઘનતા છે.)
    View Solution
  • 7
    વિધાન : કાર ચલાવતી વખતે ટાયરમાં હવાનું દબાણ વધે છે.

    કારણ : નિરપેક્ષ શૂન્ય તાપમાન એ શૂન્ય ઉર્જા તાપમાન નથી 

    View Solution
  • 8
    બંધ પાત્રમાં રહેલ એક આદર્શ વાયુને ધીમે-ધીમે ગરમ કરવામાં આવે છે. જેમ તેનું તાપમાન વધે, તેમ તેના માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય છે.

    $(A)$ અણુનો સરેરાશ મુક્તપથ ઘટે 

    $(B)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય ઘટે 

    $(C)$ અણુનો સરેરાશ મુક્તપથ અચળ રહે

    $(D)$ બે અણુંની અથડામણ વચ્ચેનો સરેરાશ સમય અચળ રહે

    View Solution
  • 9
    બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 10
    પાત્રમાં રહેલ $ {O_2} $ વાયુનું દબાણ બમણું અને તાપમાન ચાર ગણું કરતાં નવી ઘનતા કેટલા ગણી થાય?
    View Solution