એક ચક્રની જડત્વની ચાકમાત્રા $4\ kg - {m^2}$ અને ગતિઉર્જા $200\ J$ છે.તેના પર $5\ N-m$ નું ટોર્ક લગાવાથી તે સ્થિર થાય,ત્યાં સુધીમાં કરેલા પરિભ્રમણ .......... $rev$
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સમાન દળ અને સમાન જાડાઇની તકતીની ઘનતાનો ગુણોત્તર $1:3$ છે.તો તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    એક પૈડું $2\ rad s^{-2}$ ના અચળ પ્રવેગથી ગતિ કરે છે. જો પૈડું તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે, તો $10\ s $ તે આશરે કેટલાં પરિભ્રમણ કરે ?
    View Solution
  • 3
    $2\ meter$ બાજુવાળા ચોરસના ખૂણા પર $m$ દળના કણો મૂકેલા છે.જો તેમના વિકર્ણના છેદનબિંદુને ઉગમબિંદુ લેવામાં આવે તો ચોરસના દ્રવ્યમાન કેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $m$ દળનો મણકો તારને વાળીને બનાવેલ $y=4 Cx ^{2}$ જેવા પરવલય પર $P ( a , b )$ બિંદુ પર રહે છે. અને તે તાર $\omega$ કોણીય ઝડપથી ફરે છે તો $\omega$ નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
    View Solution
  • 5
    $10\ kg$ દળ અને $0.5\ m$ ત્રિજયા ધરાવતો પદાર્થ $2\ m/s$ ના વેગથી ગતિ કરે છે.તેની કુલ ગતિઉર્જા $32.8\ J$ હોય,તો ચક્રાવર્તન ત્રિજયા .......... $m$ શોધો
    View Solution
  • 6
    એક વર્તુળાકાર રિંગ $30^o$ ખૂણાવાળા ઢાળ પરથી સરક્યાં વગર ગબડે છે. તો તેનો તે ઢાળ પર રેખીય પ્રવેગ કેટલો હશે?
    View Solution
  • 7
    $M $ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક સળિયા $PQ$ નો $P$ છેડો જડિત કરેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, દળ રહિત દોરી વડે બિંદુ $Q$ સાથે બાંધીને આ સળિયાને સમક્ષિતિજ રાખવામાં આવેલ છે. જયારે દોરીને કાપી નાખવામાં આવે, ત્યારે સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?
    View Solution
  • 8
    $a$ લંબાઈ અને $b$ પહોળાઈ ધરાવતી એક $M$ દળ ધરાવતા એક પાતળા પતરા $ABCD$ માથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ $HBGO$ જેટલો ભાગ કાપી નાખવામાં આવે તો બાકી રહેલા ભાગના દ્રવ્યમાનકેન્દ્રના યામ શું થાય?
    View Solution
  • 9
    બે $0.3\ kg$ અને $0.7\ kg$ દળના પદાર્થને એક $1.4\ m$ લંબાઈની લાકડીના જેનું દળ નહિવત્ત છે તેના છેડે બાંધેલા છે. લાકડીને તેની લંબાઇની લંબ દિશામાં અચળ કોણીય વેગથી ફેરવવામાં આવે છે. ન્યૂનતમ કાર્યથી લાકડીને ફેરવવા માટે અક્ષ નું સ્થાન ક્યાં હોવું જોઈએ ?
    View Solution
  • 10
    ફ્લાયવ્હીલની ઝડપ $60\,rpm$ થી $360\,rpm$ સુધી વધારવા માટે $484\,J$ જેટલી ઊર્જા ખર્ચવામાં આવે છે. ફ્લાયવ્હીલની જડત્વની ચાકમાત્રા $............\,kg - m ^2$ હશે. 
    View Solution