એક દ્વિપરમાણ્વિક વાયુ $P V^{1.3}=$ અચળ વડે રજૂ કરેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. સાચુ નિવેદન પસંદ કરો.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નળાકારમાં રાખેલા એક મોલ હીલીયમને કુલ $48 \mathrm{~J}$ઉષ્મા આપવામાં આવે છે. હીલીયમ વાયુનું તાપમાન $2^{\circ} \mathrm{C}$ જેવુ વધે છે. વાયુ દ્વારા થતું  કાર્ય. . . . . .થશે. $( \mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}$ આપેલ છે.) 
    View Solution
  • 2
    સમતાપી વિસ્તરણ દરમિયાન, આપેલા આદર્શ વાયુ પરિસર વિરુધ્ધ $ -150\; J$ કાર્ય કરે છે. આ દર્શાવે છે, કે ......
    View Solution
  • 3
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું શોષણ થશે?
    View Solution
  • 4
    જો $\gamma $ એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર હોય, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જયારે વાયુનું અચળ દબાણ $P$ એ કદ $V$ થી $2V$ જેટલું થાય?
    View Solution
  • 5
    બે મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ $27^o $ $C$ તાપમાને $V$ જેટલું કદ રોકે છે. વાયુ સમોષ્મી વિસ્તરણ અનુભવે છે.અને તેનું કદ $2V$ થાય છે.તો $(a)$ વાયુનું અંતિમ તાપમાન અને $(b)$ તેની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ________.
    View Solution
  • 6
    એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 7
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કેટલું કાર્ય થાય?
    View Solution
  • 8
    $PV$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ $27^{\circ} {C}$ તાપમાને રહેલ એક મોલ આદર્શ વાયુ ને ${A}$ થી ${B}$ લઈ જવામાં આવે છે. તંત્ર દ્વારા થતું કાર્ય $......\times 10^{-1} \,{J}$ જૂલ હશે.

    [આપેલ : $R=8.3\, {J} /\,mole\,{K}, \ln 2=0.6931$ ] (નજીકના પૂર્ણાંકમાં)

    View Solution
  • 9
    વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
    View Solution
  • 10
    એક આદર્શ વાયુ $P^2 V=$ અચળ નિયમને અનુરૂપ વિસ્તરણ પામે છે. વાયુની આંતરિક ઊર્જા...
    View Solution