એક ફ્લાસ્કમાં પ્રક્રિયા ન કરતાં હોય તેવા $A$ અને $B$ ના સમાન (એક સરખા) $moles$ ભરવામાં આવેલ છે.$A$ અને $B$નું અર્ધ-આયુષ્ય અનુક્રમે $100\,s$ અને $50\,s$ છે અને તે પ્રારંભિક (શરૂઆત) સાંદ્રતા થી સ્વતંત્ર છે.$A$ની સાંદ્રતા $B$નાં કરતા ચાર ઘણી થાય  તે માટેનો જરૂરી સમય. $\dots\dots\dots\,s$ છે.

(આપેલ : $\ln 2=0.693)$

JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
c
$k _{ A }=\frac{\ln 2}{100} ; k _{ B }=\frac{\ln 2}{50}$

$A _{ t }= A _{0} \times e ^{- k _{ A } t }$

$A _{ t }= A _{0} \times e ^{\left(\frac{-\ln 2}{100} \times t \right)}$

$B _{ t }= B _{0} \times e ^{\left(\frac{-\ln 2}{50} \times t \right)}$

$A _{0}= B _{0}$

$At =4 B _{ t }$

$e ^{-\frac{\ln 2}{100} \times t }=4 \times e ^{-\frac{\ln 2}{50} \times t }$

$e ^{\frac{\ln 2}{100} \times t}=4$

$e ^{\frac{\ln 2}{100} \times t}=4$

$\frac{\ln 2}{100} \times t=\ln 4=2 \ln 2$

$t=200 \,sec$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    શર્કરાની દરેક સાંદ્રતા માટે $ pH = 5 $ લેતાં શેરડીનાં વ્યુત્ક્રમણની પ્રક્રિયા થતાં તેનો અચળ અર્ધઆયુષ્ય $500$  મિનિટ થાય છે. જો કે $pH = 6$ હોય તો અર્ધઆયુષ્ય ફેરફાર $50 $ મિનિટ થાય છે. તો શેરડીનાં વ્યુત્ક્રમણ માટેનો દર નિયમ મેળવો.
    View Solution
  • 2
    $C_2H_5I + OH \rightarrow C_2H_5OH + I^{-}$ પ્રક્રિયા માટે $30^o$  સે. અને $60^o$  સે. તાપમાને વેગ અચળાંકના મલ્યો અનુક્રમે $0.325$ અને $6.735$  લિટર મોલ$^{-1}$  સેકન્ડ  $^{-1} $  હોય તો સક્રિયકરણ ઊર્જા $(E_a)$  નું મૂલ્ય .......... કેલરી થશે.
    View Solution
  • 3
    વાયુરૂપ પ્રક્રિયા માટે તાપમાનમાં થોડો વધારો કરતા વેગમાં થતો મોટો વધારો ...... સૂચવે છે.
    View Solution
  • 4
    એક ઉત્સેચક ઉદ્દીપકીય પ્રક્રિયાના વેગ સાથે ક્રિયાધાર (અવસ્તર) સાંદ્રતાની બદલાવ આલેખ વડે પ્રદર્શિત કરે છે તે $..............$
    View Solution
  • 5
    પ્રયોગશાળામાં એક જીવરાસાયણિક પ્રક્રિયા માનવશરીરની બહાર ઉત્સેચકની ગેરહાજરીમાં કરતાં તેનો વેગ, $10^{-6}$ ગણો મળે છે. જો આ પ્રક્રિયા ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી થશે ?
    View Solution
  • 6
    જો સાંદ્રતા એકમ $n$ ગણો ઘટે છે તો પ્રથમ ક્રમના દર અચળાંકનું મૂલ્ય શું થશે?
    View Solution
  • 7
    પ્રક્રિયાનું તાપમાન $300\, K$ થી $310\, K$ કરતા પ્રક્રિયાનો વેગ $2.5$ ગણો વધે છે. જો $300\, K$ તાપમાને પ્રક્યિાનો વેગઅચળાંક $K$ હોય, તો $310\, K$ તાપમાને વેગ અચળાંક કેટલો થશે ?
    View Solution
  • 8
    જો પ્રક્રિયાનો વેગ એ વેગ અચળાંક બરાબર હોય તો પ્રક્રિયાનો ક્રમ .... થશે.
    View Solution
  • 9
    પ્રથમ ક્રમની રાસાયણિક પ્રક્રિયાનો અર્ધઆયુ સમય $6.93$ મિનિટ છે. તો $99\%$ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થવા માટે ........ મિનિટ જરૂરી છે.  $(\log \,2 = 0.301)$
    View Solution
  • 10
    જો પ્રક્રિયામાં પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા બે ગણી કરવામાં આવે તો પ્રક્રિયાના અર્ધઆયુષ્ય સમયને અસર થતી નથી. તો પ્રક્રિયાનો ક્રમ ........... થશે. 
    View Solution