એક કેપેસિટરનું કેપેસિટન્સ ..... પર આધારિત છે.
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    દસ કેપેસિટરને સમાંતરમાં જોડીને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે,હવે બધાં કેપેસિટરને બેટરીથી અલગ કરીને શ્રેણીમાં જોડતાં તંત્ર વચ્ચેનો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
    View Solution
  • 2
    $m$ દળ અને $+e$ વિદ્યુતભાર ધરાવતા કણે $v$ વેગથી  $Ze$ વિદ્યુતભાર ધરાવતાં પદાર્થ તરફ ફેંકતા કેટલો નજીક જશે? $(Z>0) $
    View Solution
  • 3
    ${q_1} = 2\,\mu C$ અને ${q_2} = - 1\,\mu C$  ને $x = 0$ અને $x = 6$ પર મુકતાં વિદ્યુતસ્થિતિમાન શૂન્ય કયાં બિંદુએ થાય?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2$ $\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ $S$ ને બિંદુ $2$ સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......$\%$ હોય?
    View Solution
  • 5
    નીચે આપેલી આકૃતિ બે સમાન સમાંતર પ્લેટ કેપેસિટરોને બેટરી અને બંધ સ્વિચ $S$ સાથે જોડેલા દર્શાવે છે. હવે સ્વિચને $open$ કરી અને કેપેસિટરોની પ્લેટ વચ્ચે મુક્ત અવકાશમાં $3$ ડાઈ ઈલેક્ટ્રી અચળાંક વાળા પદાર્થને ભરવામાં આવે છે. તો ડાઈ ઈલેકટ્રીને દાખલ કર્યા પહેલાં અને પછી બંને કેપેસિટરમાં સંગ્રહિત કુલ સ્થિતિ વિદ્યુતીય ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
    View Solution
  • 6
    એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરવામાં આવે છે. આ પ્રક્રિયા, જ્યાં સુધી બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે. કેપેસિટરમાં સંગ્રહાતી ઊર્જા અને બેટરી દ્વારા થતા કાર્યનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    પ્રત્યેક $N$ સૂક્ષ્મ ટીપાંની ત્રિજ્યા $r$ છે. જેને $V$ સ્થિતિમાનથી વિદ્યુતભારીત કરેલ છે. હવે ટીપાંઓ ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. તો મોટા ટીપાંનો વિદ્યુતભાર શોધો.
    View Solution
  • 8
    એક સમદ્ધિબાજુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિજભારો $Q, +q$ અને $+q$ ને નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ગોઠવેલ છે. આ સંરચનાની ચોખ્ખી સ્થિત વિદ્યુત ઊર્જા શૂન્ય હોય કે જ્યારે $Q$ નું મૂલ્ય ____  હશે.
    View Solution
  • 9
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચોરસનાં શિરોબિંદુઓ પર વિદ્યુતભાર મૂકેલા છે.આ ચોરસના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને વિદ્યુતસ્થિતિમાન $V$ છે.જો $A$ અને $B$ પરના વિદ્યુતભારને $D$ અને $C$ સ્થાને રહેલા વિદ્યુતભાર સાથે અદલા-બદલી કરવામાં આવે, તો ચોરસના કેન્દ્ર પર .......
    View Solution
  • 10
    $a$ અને $b$ ત્રિજયાની ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે.બંને કવચ વચ્ચેનું માધ્યમ હવા છે.બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સ નો તફાવત કેટલો થાય? $(b>a)$
    View Solution