એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
  • A
    એક પરમાણ્વિક
  • B
    દ્રિ પરમાણ્વિક
  • C
    ત્રિ પરમાણ્વિક
  • D
    એક પરમાણ્વિક અને દ્રિ પરમાણ્વિકનું મિશ્રણ
AIEEE 2006, Medium
Download our app for free and get startedPlay store
b
\(W = \frac{{nR\Delta T}}{{1 - \gamma }} \Rightarrow  - 146000 = \frac{{1000 \times 8.3 \times 7}}{{1 - \gamma }}\)

\(\,1 - \gamma  =  - \frac{{58.1}}{{146}} \Rightarrow \gamma  = 1 + \frac{{58.1}}{{146}} = 1.4\)

આ વાયુ દ્રિ પરમાણ્વિક છે. 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    $27°C$ અને $-123°C$ તાપમાન વચ્ચે ચાલતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા.... $\%$ $?$
    View Solution
  • 3
    એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા $\left(P _1, V _1, T _1\right)$ થી અંતિમ $\left(P_2, V_2, T_2\right)$ સમીકરણ $PV ^2= C$ ને અનુસરે છે, જ્યાં $C$ એ અચળાંક છે. તો ..... 
    View Solution
  • 4
    આદર્શ વાયુનું કદ $1 $ લીટર છે તથા તેનું દબાણ $72 \,\,cm$ પારાના દબાણ જેટલુ છે તેને સમતાપી રીતે દબાવીને તેનું કદ $900 \,\,cm^{3}$ કરવામાં આવેલ છે તો ગેસનો પ્રતિબળ.... $ cm$ (પારાનું) ?
    View Solution
  • 5
    પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $58^{\circ} {C}$ જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની ($^{\circ} {C}$ માં) ગણતરી કરો.
    View Solution
  • 6
    દ્વિ પરમાણ્વિક વાયુ $ (\gamma = 7/5) $ નું દબાણ અને ઘનતા સમોષ્મી રીતે $(P, d)$ થી $(P', d')$ કરવામાં આવે છે.જો $ \frac{{d'}}{d} = 32 $ હોય,તો $ \frac{{P'}}{P} $ =_____
    View Solution
  • 7
    એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.
    View Solution
  • 8
    નીચેનામાંથી શું પદાર્થની થરર્મોડાઇનેમિકસ અવસ્થાની લાક્ષણિકતા નથી?
    View Solution
  • 9
    અચળ દબાણ $P$ એ વાયુનું કદ $ {V_1} $ થી વધારીને $ {V_2} $ કરવામાં આવે છે.તો વાયુ પર થતું કાર્ય?
    View Solution
  • 10
    વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.
    View Solution