એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$PV^n$ અચળ સમીકરણ મુજબ આદર્શવાયુ ઉષ્મીય પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા દરમિયાન મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતા અચળ ક્દે અને અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્માક્ષમતાની સરેરાશ જેટલી હોય તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
એક આદર્શ વાયુ પ્રારંભિક થર્મોડાયનેમિક્સ અવસ્થા $\left(P _1, V _1, T _1\right)$ થી અંતિમ $\left(P_2, V_2, T_2\right)$ સમીકરણ $PV ^2= C$ ને અનુસરે છે, જ્યાં $C$ એ અચળાંક છે. તો .....
આદર્શ વાયુનું કદ $1 $ લીટર છે તથા તેનું દબાણ $72 \,\,cm$ પારાના દબાણ જેટલુ છે તેને સમતાપી રીતે દબાવીને તેનું કદ $900 \,\,cm^{3}$ કરવામાં આવેલ છે તો ગેસનો પ્રતિબળ.... $ cm$ (પારાનું) ?
પ્રતિવર્તી એન્ઝિનની કાર્યક્ષમતા $\frac{1}{4}$ છે. જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન $58^{\circ} {C}$ જેટલું ઘટાડવામાં આવે તો, તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઠારણ વ્યવસ્થાના તાપમાનની ($^{\circ} {C}$ માં) ગણતરી કરો.
એક દ્રિ-પરમાણુક વાયુને $735\,J$ જેટલી ઉષ્મા ઊર્જા આપવામાં આવે છે જેથી તે અચળ દબાણે વિસ્તરણ પામે છે. વાયુનો દરેક અણુનું આંતરિક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે પરંતુ દોલનો કરતો નથી. વાયુની આંતરિક ઊર્જામાં થતો વધારો $..........\,J$ થશે.