એક લોખંડની સોય (needle) ને પાણીની સપાટી પર ધીમે ધીમે મૂકવામાં આવે છે ત્યારે તે તરે છે, કારણ કે...
  • A
    તે તેના વજન કરતાં વધારે પાણીને વિસ્થાપિત કરે છે.
  • B
    સોયના દ્રવ્યની ઘનતા પાણી કરતાં ઓછી છે.
  • C
    તેના પૃષ્ઠતાણને લીધે
  • D
    તેના આકારને લીધે.
Easy
Download our app for free and get startedPlay store
(c)

Needle floats due to surface tension of water which balances the weight of needle.

In equilibrium \(2 F \sin \theta=m g\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1 \,mm$ ત્રિજ્યા ધરાવતા બે ટીપાંમાંથી મોટું ટીપું સમતાપી પ્રક્રિયાથી બને તો તેની ઊર્જામાં ($\mu J$ માં) કેટલો ફેરફાર થશે?. પ્રવાહીનું પૃષ્ઠતાણ $T =0.1\, N / m$ 
    View Solution
  • 2
    વિધાન : બે ગ્લાસ પ્લેટની વચ્ચે રહેલ પાણીનું પાતળું સ્તર હોય તો તેવી પ્લેટને અલગ કરવા વધુ બળ લગાવવું પડે.

    કારણ : પાણી બે ગ્લાસની પ્લેટ વચ્ચે ગુંદર તરીકે વર્તે છે 

    View Solution
  • 3
    સમાન ત્રિજયા, $l_1$ અને $l_2$ લંબાઇ ધરાવતી કેશનળીને પાત્રના તળિયે સમાંતરમાં લગાવવામાં આવે છે,બંને કેશનળીની જગ્યાએ કેટલી લંબાઇની કેશનળી મૂકતાં પ્રવાહ સમાન રહે?
    View Solution
  • 4
    જો અલગ અલગ ત્રિજ્યાના બે સાબુના પરપોટા એક નળી દ્વારા જોડાયેલા હોય, તો
    View Solution
  • 5
    $0.015\;cm$ ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી $15\, cm$ જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ $milli\,Newton \;m ^{-1}$ એકમમાં કેટલું હશે?

    [પ્રવાહીની ઘનતા $\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]$ (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)

    View Solution
  • 6
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $I$: જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ $0^{\circ}$ હોય શકે છે.

    વિધાન $II$ : ધન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે.

    ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 7
    કોલમ - $\mathrm{I}$ માં પરપોટાની રચના અને કોલમ - $\mathrm{II}$ માં તેમની વચ્ચે અંદરના અને બહારના દબાણનો તફાવત આપેલો છે, તો તેમને યોગ્ય રીતે જોડો :
    કોલમ - $\mathrm{I}$ કોલમ - $\mathrm{II}$
    $(a)$ હવામાં રચાતું પ્રવાહીનું ટીપું $(i)$ $\frac{{4T}}{R}$
    $(b)$ હવામાં રચાતાં પ્રવાહીના પરપોટા  $(ii)$ $\frac{{2T}}{R}$
      $(iii)$ $\frac{{2R}}{T}$
    View Solution
  • 8
    સીસાના છરા બનાવવા કયા ગુણધર્મનો ઉપયોગ થાય?
    View Solution
  • 9
    બે સાબુના પરપોટાની ત્રિજ્યાઓ $2 \,cm$ અને $4 \,cm$ અનુક્રમે છે. તેમને આંતરસપાટીના વક્રની ત્રિજ્યા .......... $cm$
    View Solution
  • 10
    $2.5 \times 10^{-2}\; N / m$ પૃષ્ઠતાણ ધરાવતાં એક ડિટરજન્ટના દ્રાવણમાંથી $1\;mm$ ની ત્રિજ્યાનો સાબુનો પરપોટો ફુલાવવામાં આવે છે. પરપોટાની અંદરનું દબાણ એ પાત્રમાં પાણીની મુક્ત સપાટીની નીચે ${Z_0}$ બિંદુ પરના દબાણને સમાન છે. $g = 10\,m/{s^2}$, પાણીની ઘનતા $10{\,^3}\,kg/{m^3}$ લઈએ ,તો  ${Z_0}$ નું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?
    View Solution