એક $m$ દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી $h$ અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા $R$ અને દળ $M$ છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F_G$ કેટલું હશે?
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ચંદ્રનું દળ $\frac{M}{{81}}$ છે.જયાં $M$ પૃથ્વીનું દળ છે.પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર $60 R$ છે.જયાં $R$ પૃથ્વીની ત્રિજયા છે.ચંદ્રના કેન્દ્રથી કેટલા અંતરે ગુરુત્વતીવ્રતા શૂન્ય થાય?
    View Solution
  • 2
    પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં $6$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $2$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    પૃથ્વી ની ધનતા બમણી કરવામાં આવે પણ ત્રિજ્યા અચળ રાખવામા આવે તો ગુરુત્વ પ્રવેગ ........ $m/{s^2}$ થાય.
    View Solution
  • 4
    જો એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરતો ઉપગ્રહ તેની થોડીક ઉર્જા ગુમાવે તો $r$ અને $v$ માટે શું સાચું છે.
    View Solution
  • 5
    બે તારાના તંત્રમાં $m_{A}$ અને $m_{B}$ દળ ધરાવતા બે તારા $A$ અને $B$ અનુક્રમે $r_{A}$ અને $r_{B}$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો $T_{A}$ અને $T_{B}$ અનુક્રમે તારો $A$ અને તારા $B$ નો આવર્તકાળ હોય, તો ..... 
    View Solution
  • 6
    નીચેનામાથી ક્યો ગુરુત્વસ્થિતિમાન અને પૃથ્વીના કેન્દ્રથી અંતર વચ્ચેનો ગ્રાફ છે
    View Solution
  • 7
    ગ્રહ પર વાતાવરણ એ માત્ર જ્યારે જ શક્ય છે જો (જ્યાં $v_{ rms }$ એ ગ્રહ પરનાં અણુઓની $v_e$ ઝડપ અને $v_e$ એ તે ની સપાટી પરની નિષ્કમણ ઝડપ)
    View Solution
  • 8
    ગુરુત્વ પ્રવેગ નું ન્યૂન્ત્તમ મૂલ્ય
    View Solution
  • 9
    પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે,તો કયાં બિંદુએ પૃથ્વીનો વેગ મહત્તમ થશે?
    View Solution
  • 10
    $M$ દળનો ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજ્યામાં ભ્રમણ કરે તો તેનો પરિભ્રમણ સમય $T$ કોના સમપ્રમાણમાં થાય?
    View Solution