એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં $0.2$ ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર $...........$ થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $=3 \times 10^8\,m s ^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
JEE MAIN 2023, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બર્હિગોળ લેન્સ દ્વારા વસ્તુનું પ્રતિબિંબ $8 cm$ ઊંચાઇનું મળે છે.હવે લેન્સને બીજા સ્થાને મૂકતાં વસ્તુનું પ્રતિબિંબ $2 cm$ ઊંચાઇનું મળે છે,તો વસ્તુની ઊંચાઇ કેટલા .......$cm$ હશે?
    View Solution
  • 2
    એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
    View Solution
  • 3
    ખામીવાળી આંખ નજીક રહેલી વસ્તુને જોઇ શકતી નથી.કારણ કે પ્રતિબિંબ...
    View Solution
  • 4
    સાદા માઇક્રોસ્કોપમાં $2.5 cm$ કેન્દ્રલંબાઇ ધરાવતો બર્હિગોળ લેન્સ વાપરતાં તેની મહતમ મોટવશક્તિ કેટલી થાય? (સ્પષ્ટ દ્રષ્ટિ માટે ન્યૂનતમ અંતર $25\, cm$)
    View Solution
  • 5
    સમતલ બહિર્ગોળ લેન્સની $(\mu = 1.5)$ વક્રતાત્રિજયા $10 \,cm$ છે. તેની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ લગાવવામાં આવેલ છે. ચાંદીનો ઢોળ લગાવ્યા પછીની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?
    View Solution
  • 6
    ખગોળ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણની સ્થિતિમાં તેના ઓબ્જેકિટવ લેન્સની અંદર એક સીધી $L $ લંબાઇની કાળી રેખા દોરેલી છે. આઇપીસ વડે આ રેખાનું વાસ્તિવક પ્રતિબિંબ રચે છે. આ પ્રતિબિંબની લંબાઇ $l$ છે. ટેલિસ્કોપની મોટવણી કેટલી થાય?
    View Solution
  • 7
    $f=16\; \mathrm{cm}$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક પાતળા લેન્સને ($\mu = 1.5$) $1.42$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે.જો પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ $f_{l},$હોય તો $f_{l} /f$ નો ગુણોત્તર લગભગ કેટલો થશે?
    View Solution
  • 8
    બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
    View Solution
  • 9
    $R$ ત્રિજ્યાની ગોળાકાર સપાટી હવા (વક્રીભવનાંક $1$) અને કાચને (વક્રીભવનાંક $1.5$) અલગ કરી રહી છે. જેનું વક્રતાનું કેન્દ્ર કાચમાં છે. જો બિંદુવત વસ્તુ $P$ હવામાં મૂકવામાં આવે તો તેનું વાસ્તવિક પ્રતિબિંબ $Q$ કાચની અંદર બને છે, $PQ$ રેખા $O$ પર સપાટીને છેદે છે. જો $PQ = OQ$ તો અંતર $PO$ કેટલું હશે?
    View Solution
  • 10
    પ્રિઝમ કોણ $5°$ અને તેનો લાલ અને જાંબલી રંગો માટે વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6 $ છે. પ્રિઝમ દ્વારા પેદા થતું કોણીય વિભાજન ......$^o$ છે.
    View Solution