એક મોલ આદર્શવાયુ $1$ વાતાવરણદબાણે $10$ લીટર ક્ષમતા ધરાવતા બલ્બમાં ભરવામાં આવે અને $100$  લીટર ક્ષમતાનો નિર્વાતન બલ્બમાં દાખલ કરવામાં આવે છે. આ કિસ્સામાં કેટલા .... જુલ કાર્ય પૂર્ણ થયું ?
Easy
Download our app for free and get startedPlay store
c
$W = - P_{extX}$ $\Delta$$V$

નિર્વાતન બલ્બમાં પ્રસરણ થાય છે એટલે કે,  $P_{ext} = 0$.

આથી,$W = 0$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CO_{2(g)}, CO_{(g)}$ અને $H_2O_{(g)}$ માટે $\Delta H_f^o$ અનુક્રમે$ -393.5, {-1}10.5$ અને $-241.8\,kJ $મોલ$^{-1}$ છે. $CO_{2(g)} + H_{2(g)} \rightarrow CO_{(g)} + H_2O_{(g)}$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) કેટલો હશે ?
    View Solution
  • 2
    ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે $\Delta S_{surr}$,...
    View Solution
  • 3
    હેસના ઉષ્માસંકલનના નિયમની મદદથી ...... એન્થાલ્પી જાણી શકાય છે.
    View Solution
  • 4
    એનહાઈડ્રસ $CuSO_4$ અને $CuSO_4$.$5H_{2}O$ ની દ્રાવણ ઉષ્મા અનુક્રમે ${-1}5.89$ અને $2.80 \,K\,cal\, mol^{-1}$ છે. એનહાઈડ્રસ $CuSO_4$ ની હાઈડ્રેશન ઉષ્મા કેટલા .....$KCal$  હશે ?
    View Solution
  • 5
    એક વાયુ માટે $C_p/ C_v$ ગુણોત્તર $1.3$ છે અને તેનુ પરમાણ્વિય દળ $M$ છે. તો વાયુનુ આણ્વિય દળ .............. છે.
    View Solution
  • 6
    જ્યારે પ્રબળ બેઇઝના વધુ પ્રમાણ સાથે એસિડના એક તુલ્યાંક મિશ્ર કરવામાં આવે ત્યારે નીચેના પૈકી ક્યો એસિડ દ્રાવણના તાપમાનમાં મહત્તમ વધારો દર્શાવશે ?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન ($A$) વડે લેબલ કરેલ છે બીજા ને કારણ ($R$) વડે લેબલ કરેલ છે.

    કથન ($A$) : પ્રબળ મોનોબેઝિક એસિડ સાથે પ્રબળ મોનોએસિડિક બેઈઝ ની તટસ્થીકરણ એન્થાલ્પી હંમેશા $-57 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}$ હોય છે.

    કારણ ($R$) : જ્યારે એસિડ વડે અપાયેલ $\mathrm{H}^{+}$આયન ના એક મોલ એ બેઈઝ વડે અપાયેલ $\mathrm{OH}^{-}$આયનના એક મોલ સાથે જોડાઈ ને એક મોલ પાણી બનાવે છે ત્યારે ઊષ્માનો જથ્થો જે મુક્ત થાય છે તે તટસ્થીકરણ એન્થાલ્પી છે.

    ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 8
    $298\,K$ એ $N_{2(g)} + 3H_{2(g)} \rightarrow 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($\Delta H$) $-92.38\, kJ$ છે. તો $298\,K$ એ આંતરિક ઉર્જાનો ફેરફાર ($\Delta U$) કેટલા ...... $kJ$ હશે ?
    View Solution
  • 9
    એક પ્રણાલીને $60\, J$ ઉષ્મા આપતા તે $15\, J$ કાર્ય કરે છે. તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર.........$J$ થશે.
    View Solution
  • 10
    નીચેના પૈકી કઇ પ્રતિવર્તી પ્રક્રિયાની લાક્ષણિકતા છે ?
    View Solution