એક મોલ આદર્શવાયુને પ્રક્રિયા $A \rightarrow B$ અને  $B \rightarrow C$ લઈ જવામાં આવે છે. $T _{ A }=400\, K ,$ અને $T _{ C }=400 \,K .$ જો $\frac{ P _{ B }}{ P _{ A }}=\frac{1}{5}$ હોય તો, વાયુને અપાતી ઉષ્મા શોધો. ($J$ માં)
AIIMS 2019, Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કાર્નોટ એન્જિન ઉષ્માનું છઠા ભાગનું કાર્યમાં રૂપાંતર કરે છે. જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62^oC$ ઘટાડવામાં આવે, ત્યારે કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું હશે?
    View Solution
  • 2
    લિસ્ટ $I$ સાથે લિસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

    લિસ્ટ $I$ લિસ્ટ $II$
    $A$ સમતાપી પ્રક્રિયા $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે.
    $B$ સમોષ્મી પ્રક્રિયા $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી.
    $C$ સમકદ પ્રક્રિયા $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે.
    $D$ સમદાબ પ્રક્રિયા $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 3
    $NTP$ એ રહેલા વાયુનું સંકોચન કરી કદ ચોથા ભાગનું કરવામાં આવે છે.જો $ \gamma $ = $ \frac{3}{2} $ હોય,તો અંતિમ દબાણ .......   વાતાવરણ થશે?
    View Solution
  • 4
    આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $ 8 \times {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને કાર્ય $ 6.5 \times {10^5}J $ દ્વારા જાય છે. હવે,આદર્શ વાયુને બીજી પ્રક્રિયા દ્વારા અવઅથા $A$ માંથી અવસ્થા $B$ માં $ {10^5}J $ ઉષ્માનું શોષણ કરીને જતી હોય,તો કેટલું કાર્ય થાય?
    View Solution
  • 5
    એક મોલ આદર્શવાયુ પ્રારંભિક અવસ્થા $A$  માંથી અંતિમ અવસ્થા $B $ માં બે જુદી જુદી રીતે જાય છે.પ્રથમ સમતાપી વિસ્તરણ કરાવી કદ $V$ થી $3V $ કરવામાં આવે,ત્યારબાદ અચળ દબાણે તેનું કદ ઘટાડીને $3V$ થી $V$ કરવામાં આવે છે. આ બે પ્રક્રિયાઓ દર્શાવતો સાચો $P-V $ આલેખ કયો છે?
    View Solution
  • 6
    સૂચી ને $I$ સૂચી $II$ સાથે મેળવો.

    સૂચી $-I$ સૂચી $-II$
    $(a)$ સમતાપીય $(i)$ દબાણ અચળ
    $(b)$ સમકદીય $(ii)$ તાપમાન અચળ
    $(c)$ સમોષ્મી $(iii)$ કદ અચળ
    $(d)$ સમદાબીય $(iv)$ ઊષ્માનો જથ્થો અચળ

    નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વાયુને $A\to B\to C\to A$ પથ પર લઇ જવામાં આવે છે.વાયુ વડે થતું પરિણામી કાર્ય ($J$ માં) કેટલું હશે?
    View Solution
  • 8
    નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં કાર્ય કેટલું થશે?
    View Solution
  • 9
    આપેલ દળનો નિયોન વાયુ તેનું કદ બમણું થાય ત્યાં સુધી સમતાપી રીતે પ્રસરણ પામે છે. દબાણમાં કેટલો વધારે આંશિક ધટાડો કરવો જોઈએ જેથી જ્યારે વાયુને તો અવસ્થાથી સમોષ્મી રીતે સંકોચવામાં આવે તો તેની મૂળ અવસ્થા સુધી પહોંચે છે ?
    View Solution
  • 10
    વાયુનું દબાણ અને કદ એે આકૃતિમાં $P-V$ ડાયાગ્રામમાં દર્શાવ્યા મુજબ બદલાય છે, વાયુનું તાપમાન ......... હશે.
    View Solution