Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Home
Questions
NEET
SECTION - A [CHEMISTY - MCQ]
ગુજરાતી માધ્યમ
એક મોલ નાઇટ્રાઇડ આયનમાં સંયોજકતા ઇલેકટ્રોનની સંખ્યા કેટલા ............ મોલ છે?
A
$2$
B
$3$
C
$5$
D
$8$
Medium
Download our app for free and get started
Solution
d
(D) \(N^{3-}\) ( નાઈટ્રાઇડ આયન ) ની ઇલેકટ્રોન રચના \(1s^2\,2s^2\,2p^6\) માં \(8\) ઇલેકટ્રોન છે.
આમ, \(1\) મોલ \( N^{3-}\) આયનમાં સંયોજકતા ઇલેકટ્રોનની સંખ્યા \(8\) મોલ થાય.
ધોરણ 12 સાયન્સ
NEET
STD 11 - 2. structure of atom
CHEMISTRY
Share
0
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Similar Questions
1
કોઈપણ ઈલેક્ટ્રોન યુગ્મિત થયા પહેલા કક્ષકમાં એકલ અવસ્થામાં રહે છે. આ ક્યો નિયમ સમજાવે છે ?
View Solution
2
કોઈ પણ કક્ષામાં પરમાણુની કક્ષકોનો ઊર્જાનો સાચો ક્રમ જણાવો.
View Solution
3
$17$ પ્રોટોન, $18$ ન્યુટ્રોન અને $18$ ઇલેક્ટ્રોન ધરાવતા અણુ પરનો ચાર્જ શું હશે ?
View Solution
4
હાઈડ્રોજનની દ્વિતીય કક્ષક અને $Li^{+2}$ ની ત્રીજી કક્ષકની ત્રિજ્યાનું પ્રમાણ .... હશે. $H$ પરમાણુ ક્રમાંક = $1, Li $ નો પરમાણુ ક્રમાંક =$ 3$
View Solution
5
તેમની ઊર્જાના ચડતા ક્રમ મુજબ કક્ષકમાં ઈલેકટ્રોન ભરાવી જોઈએ. આ વિધાનને સંબંધિત ..... છે.
View Solution
6
પ્રથમ કક્ષકથી બીજી કક્ષકમાંથી $H$ પરમાણુમાં ઈલેકટ્રોનને ઉત્તેજીત થવા માટેની જરૂરી ઊર્જા ...... છે.
View Solution
7
$Ni^{+2}$ (પરમાણુ ક્રમાંક $= \,28$) માં રહેલા અયુગ્મિત ઈલેકટ્રોન ની સંખ્યા ......છે.
View Solution
8
નીચેનામાંથી કયો નિયમ વિન્યાસને લાગુ પડતું નથી ?
View Solution
9
નાઈટ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં ઈલેકટ્રોનીક વિન્યાસ નીચે પ્રમાણે દર્શાવેલ છે.
View Solution
10
સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ક્વોન્ટમ પદ્ધતિના પરમાણુ બંધારણની સમજૂતી ........ દ્વારા અપાયેલી છે.
View Solution