એક મોલ વાયુ...... ને દર્શાવે છે.
  • A
    એક લીટર વાયુમાં અણુની સંખ્યા
  • B
    એક ગ્રામ વાયુમાં અણુની સંખ્યા
  • C$12$ ગ્રામ $12_C$ સમભારીયમાં ધરાવતાં અણુઓની સંખ્યા
  • D$S.T.P$ એ વાયુના $22.4$ લીટરમાં અણુઓની સંખ્યા
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $25^o$  સે તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 $ મિમિ છે. $0.5$  અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65$) ને $100$  મિલિ $CCl_4$ ઓગળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ …….મિમિ થાય. $s$ $CCl_4$ ની ઘનતા $ = 1.58$  ગ્રામ / સેમી$^3$
    View Solution
  • 2
    $500 $ ગ્રામ પાણીમાં $20$  ગ્રામ દ્વિ અંગી વિદ્યુત વિભાજ્ય (અ.ભા. $100$) દ્રાવ્ય કરવામાં આવે છે. દ્રાવણનું ઠારણ બિંદુ $-0.74\,^oC.$  $K_f$ $= 1.86\,K$  મોલારીટી$^{-1}$ છે. વિદ્યુત વિભાજ્યનો આયનીકરણ અંશ ......... $\%$ થાય છે.
    View Solution
  • 3
    જો ઉપરોકત પ્રશ્નમાંના પ્રવાહી લઇને $A$ ના મોલ-અંશ $0.8$ ધરાવતુ દ્રાવણ બનાવીએ તો $A$ ના બાષ્પસ્થિતિમાં મોલ-અંશ શુ થશે ?
    View Solution
  • 4
    ${25^o}C$ પર $CC{l_4}$ની બાષ્પદબાણ $143\,mm$ છે,$Hg$ના $0.5\,gm$ આબાષ્પશીલ દ્રાવક (અણુભાર $ = 65$) $100\,ml\,CC{l_4}$માં ઓગળી જાય છે,ત્યારે દ્રાવણનું બાષ્પદબાણ ....... $mm$ છે. ($CC{l_4}$ની ઘનતા $1.58\,g/c{m^2}$)
    View Solution
  • 5
    સમઅભિસારી દ્રાવણો ......... સમાન ધરાવે છે.
    View Solution
  • 6
    નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો.

    $A.$ $0.1\,M\,NaCl$ અને $0.1\,M$ યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે.

    $B.$ તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે.

    $C.$ અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે.

    $D.$ $4.09\,M$ મોલારિટી ધરાવતા $32 \% H _2 SO _4$ દ્રાવણની ધનતા આશરે $1.26\,gmL ^{-1}$ છે.

    $E.$ જ્યારે $KI$ દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ $(sol)$ પ્રાપ્ત થાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    $17^o$ સે તાપમાને $ 34.2$  ગ્રામ/ લિટર ધરાવતા સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ ના જલીય દ્રાવણનું અભિસરણ દબાણ વાતાવરણ છે, તો ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ના કેટલા ગ્રામ/ લિટર ધરાવતું દ્રાવણ આ દ્રાવણ સાથે સમઅભિસારી બને ?
    View Solution
  • 8
    નીચેનામાંથી શેમાં  $0.10\,m$  જલીય દ્રાવણ માં સૌથી નીચા ઠાર બિંદુ હશે?
    View Solution
  • 9
    સોડિયમ ક્લૉરાઇડનું ......સાંદ્રતાવાળું દ્રાવણ મનુષ્યના રુધિરમાં આવેલા રક્તકણોના પ્રવાહી પ્રત્યે આઇસોટોનિક છે.
    View Solution
  • 10
    $100\, g, 0.2\, m$ જલીય દ્રાવણનું મંદન $200\, g$ પાણી વડે કરવામાં આવે તો પરિણામી દ્રાવણની મોલાલિટી શુ થશે ?
    View Solution