જો ઉપરોકત પ્રશ્નમાંના પ્રવાહી લઇને $A$ ના મોલ-અંશ $0.8$ ધરાવતુ દ્રાવણ બનાવીએ તો $A$ ના બાષ્પસ્થિતિમાં મોલ-અંશ શુ થશે ?
Medium
Download our app for free and get startedPlay store
b
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $0.01\,M$  $KCl$ અને  $BaCl_2$ ના દ્રાવણ પાણીમાં બને છે . $KCl$ નું ઠાર બિંદુ $-\,2\,^oC$ મળે છે જ્યારે $BaCl_2$  સંપૂર્ણ આયનીકરણ થાય ત્યારે તેનું ઠાર બિંદુ શું હશે ? 
    View Solution
  • 2
    કયા પદાર્થને પાણીમાં દ્રાવ્ય કરવાથી પાણીનું બાષ્પ દબાણ મહત્તમ ઘટે છે?
    View Solution
  • 3
    નિયત તાપમાને $Na_2SO_4$, યુરિયા, $AlCl_3$ અને $1.2\, m\, KCl$ ના જલીય દ્રાવણોના બાષ્પદબાણ લગભગ સમાન છે. તો $Na_2SO_4$, યુરિયા અને $AlCl_3$ ના જલીય દ્રાવણોની મોલાલિટી અનુક્રમે ............ થશે. (દ્રાવ્યનું દ્રાવણમાં $100 \%$ વિયોજન ધારો)
    View Solution
  • 4
    બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$  અને $ 3$ મોલ $y$  ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.
    View Solution
  • 5
    નીચેના વિધાનો માટે $ T(True)$  કે $F(False)$  સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : $(1) $ બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ જેટલો હોય છે.  $(2) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ- પ્રમાણમાં હોય છે. $ (3) $ બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ - અંશ બરાબર હોય છે. $(4) $ દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકનાં મોલ - અંશ બરાબર હોય છે.
    View Solution
  • 6
    $1.8$  ગ્રામ ગ્લુકોઝ $ 100$  ગ્રામ દ્રાવકમાં ઓગાળતા દ્રાવણ ઉત્કલન બિંદુમાં $ 0.1$ સે નો વધ|રો થાય તો દ્રાવક નો મોલલ ઉન્નયન અચળાક ............ $\frac{K}{m}$ થશે.
    View Solution
  • 7
    ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
    View Solution
  • 8
    જો બે દ્રાવકો $X$ અને $Y$ (સમાન અણુભાર ધરાવતા હોય)ના ઉત્કલનબિંદુ $2:1$ ના ગુણોત્તરમાં હોય તો અને તેમની બાષ્પન એન્થાલ્પી $1:2$ ના ગુણોત્તર માં છે.$X$ નો ઉત્કલનબિંદુ ઉન્નયન અચળાંક એ $Y$ ના ઉત્કલનબિંદુુુ ઉન્નયન અચળાંક કરતા $m$ ગણો છે. તો $m$ નું મૂલ્ય $......$ છે.(નજીકનો પૂર્ણાક)
    View Solution
  • 9
    $100 $ ગ્રામ પાણીમાં ( અ.ભા. $329$ ) $0.1\,g$  નું $K_3$ $[Fe (CN)_6]$ ધરાવતા દ્રાવણમાં ઠારણ બિંદુ ($C$  માં) કેટલું થાય ?($K_f$ $= 1.86\,\,K\,kg\,mol^{-1}$)
    View Solution
  • 10
    જળ સંતૃપ્ત હવામાં પાણીની વરાળનો મોલ અંશ $0.02$ છે. જો સંતૃપ્ત હવાનું કુલ દબાણ $1.2\; atm$ છે;  શુષ્ક હવાનું આંશિક દબાણ ..... $atm$ છે
    View Solution