એક નિરાળી પ્રણાલીમાં આદર્શવાયુનું પ્રતિવર્તી અને અપ્રતિવર્તી એમ બંને રીતે વિસ્તરણ કરવામાં આવે છે. જો $T_i$ એ પ્રારંભિક તાપમાન અને $T_f$ એ અંતિમ તાપમાન હોય. તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે?
AIEEE 2006, Medium
Download our app for free and get startedPlay store
c
In a reversible process the work done is greater than in inreversible process. Hence the heat absorbed in reversible process would be greater than in the latter case. So,

$T_{f}(r e v .) < T_{f}(i r r .)$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પ્રક્રમો માટે એન્થાલ્પી ફેરફારના મૂલ્યો આપેલા છે. 

    $Cl_2(g) \rightarrow 2Cl(g),$ $242.3\,kJ\,mol^{-1}$
    $I_2(g) \rightarrow 2I(g),$ $151.0\,kJ\,mol^{-1}$
    $ICl(g) \rightarrow I(g)+Cl(g),$ $211.3\,kJ\,mol^{-1}$
    $I_2(s) \rightarrow I_2(g),$ $62.76\,kJ\,mol^{-1}$

    જો આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થા $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ હોય તો $ICl_{(g)}$ ની સર્જન એન્થાલ્પી ................. $\mathrm{kJ\,mol}^{-1}$  જણાવો.

    View Solution
  • 2
    $Cl_2$$_{(g)}$ $\rightarrow$ $2Cl$$_{(g)}$, આ પ્રક્રિયામાં $\Delta$ $H$ નું મૂલ્ય .......
    View Solution
  • 3
    એક આદર્શવાયુ ના $1$ મોલના  $300 \,K$ તાપમાન પર $10$ $atm$ થી  $1 \  atm$ સુધીના આદર્શ વાયુના એક મોલ ઉષ્મીય વિસ્તરણ દરમિયાન કરવામાં આવેલું કાર્ય ....... $cal$ (વાયુ અચળાંક  $ =2$)
    View Solution
  • 4
    કાર્બનના દહનથી બે ઓક્સાઈડ અનુક્રમે $CO$ અને $CO_2$ બને છે. તેઓની સર્જન એન્થાલ્પી અનુક્રમે $26$ કિલોકેલરી અને $94.3$ કિલોકેલરી છે, તો કાર્બનની દહન એન્થાલ્પી ...... કિલોકેલરી થાય.
    View Solution
  • 5
    પ્રાણાલી દ્વારા થતું કાર્ય $8\,J$ છે. જ્યારે $40\,J$ ઉષ્મા પસાર કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દરમ્યાન પ્રાણાલીની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર......$J$
    View Solution
  • 6
    $298\,K$ એ $N_2$$_{(g)}$ + $3H_2$$_{(g)}$ $\rightarrow$ $2NH_3$$_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી પરિવર્તન $\Delta H - 92.38\,KJ$ તો $298\,K$ એ $\Delta U$ કેટલા .....$kJ$ થાય ?
    View Solution
  • 7
    $25^{\circ} \mathrm{C}$ પર $\mathrm{H}_2$ વાયુના એક મોલનું પ્રતિવર્તી સમતાપીય વિસ્તરણ દરમિંયાન દબાણા $20$ વાતાવરણાથી $10$ વાતાવરણ થાય ત્યારે થયેલ કાર્ય .............

    ( $R=2.0 \mathrm{cal} \mathrm{K}^{-1} \mathrm{~mol}^{-1}$ આપેલ છે.)

    View Solution
  • 8
    $XY$, $X_2$ અને $Y_2$ ની બંધ વિયોજન ઉર્જા (બધા જ દ્વિપરમાણ્વીય અણુ) નો ગુણોત્તર $1 : 1 : 0.5$ છે અને $XY$ નું નિર્માણ માટે $\Delta$$_f$$H - 200\, kJ\, mol^{-1}$ છે તો ની બંધ વિયોજન ઉર્જા........$kJ\, mol^{-1}$ માં શોધો.
    View Solution
  • 9
    એન્ટ્રોપી ને લગતું સાચું વિધાન શોધો.
    View Solution
  • 10
    જો $\Delta H$ એ એન્થાલ્પીનો ફેરફાર હોય, $\Delta U$ એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય.$ N_P $ એ નિપજોની મોલની સંખ્યા અને $N_r$ એ પ્રક્રિયકોના મોલની સંખ્યા હોય તો :
    View Solution